વધુ પડતા સ્ટીરોઈડના ઉપયોગથી માદામાં કયા ફેરફારો જોવા મળે.
માનસીક તણાવ
ઋતુસ્ત્રાવમાં અનિયમિતતા
આક્રમકતા
આપેલા તમામ
અફીણ કયા સંવેદનાગ્રાહકો સાથે બંધાય છે ?
કેનાબીસનાં ઉત્પાદનો વપરાશ $....$ માં પરિણમે છે.
નીચેનામાંથી અસંગત લાક્ષણીકતાને ઓળખો.
ચરસ એ શું છે?
પાપાવર સોમ્નિન્ફેરમનો મુખ્ય આલ્કેલોઇડ .... છે.