અફીણ કયા સંવેદનાગ્રાહકો સાથે બંધાય છે ?
મધ્યસ્થ ચેતાતંત્રમાં
જઠરઆંત્રીય નલિકામાં
યકૃતનલિકામાં
$(A)$ અને $(B)$ બંને
......... ઉત્સાહવર્ધક ગોળી તરીકે અને ......... ઊંઘની ગોળી તરીકે ઓળખાય છે.
રાત્રે જાગરણ કરવા વ્યક્તિઓ શાનો ઉપયોગ કરે છે?
આપેલ આકૃતિ એ કઈ વનસ્પતિની છે, અને કઈ લાક્ષણીકતા આપે છે?
આલ્કોહૉલ / નશાકારક પદાર્થો દ્વારા થતી હાનિકારક અસરોની સૂચિ બનાવો.
સાચું વિધાન શોધો.