ચરસ એ શું છે?
ઊતેજના શામક
કેનાબીનોઈડ
ઊતેજના પ્રેરક
$B$ અને $C$ બંને
આપેલ અસરો શાના કારણે થાય?
- ફેફસાનું કેન્સર
- બ્રોન્કાઈટીસ
- જઠરીય ચાંદા
- એમ્ફીઝેમા
માનવીના શરીર પર નીકોટીનની શું અસર થાય છે?
જો વ્યક્તિ દ્વારા એકાએક કેફી પદાર્થોનો ત્યાગ કરવામાં આવે તો વ્યકિતમાં કયો રોગ ઉત્પન્ન થશે.
છીંકણી તરીકે શેનો ઉપયોગ થાય છે ?
કોકા આલ્કેલોઈડ અથવા કોકેઈન, ઈરીથ્રોઝાયલોન કોકા વનસ્પતિમાંથી મેળવવામાં આવે છે.આ વનસ્પતિનું મૂળ વતન કયું છે?