મનુષ્યમાં યકૃતમાં પ્લાઝમોડિયમ.........માટે જીવનચક્ર શરૂ કરે છે.
રક્ષણ
ખોરાક
બહુગુણન
ઉપરના બધાં જ
પ્લાઝમોડીયમમાં વારંવાર વિભાજન દ્વારા બિજાણું ઉદ્ભવન દરમિયાન શું થશે?
આકૃતિ $X$ ને ઓળખો|
મેલેરિયા ........ રોગ છે.
નીચેનામાંથી ક્યું લક્ષણ અમીબીય મરડો(અમીબીઆસિસ)નું નથી?
નીચેનામાંથી કયો રોગ પ્રજીવને કારણે થાય છે?