મનુષ્યમાં યકૃતમાં પ્લાઝમોડિયમ.........માટે જીવનચક્ર શરૂ કરે છે.

  • A

    રક્ષણ  

  • B

    ખોરાક

  • C

    બહુગુણન

  • D

    ઉપરના બધાં જ

Similar Questions

પ્લાઝમોડીયમમાં વારંવાર વિભાજન દ્વારા બિજાણું ઉદ્‌ભવન દરમિયાન શું થશે?

આકૃતિ $X$ ને ઓળખો|

મેલેરિયા ........ રોગ છે.

નીચેનામાંથી ક્યું લક્ષણ અમીબીય મરડો(અમીબીઆસિસ)નું નથી?

નીચેનામાંથી કયો રોગ પ્રજીવને કારણે થાય છે?

  • [NEET 2015]