સસ્તન વિશે કયું વિધાન ખોટું છે?
સસ્તનો અપત્યપ્રસવી છે.
સસ્તનો સંવેદનશીલતા અને ભયને ટાળવાની બાબતમાં ખૂબ જ બુદ્ધિશાળી હતા.
જયારે સરિસૃપો ઓછા થયા ત્યારે સસ્તનોએ પૃથ્વી પર કબજો જમાવ્યો.
ખંડિય વિચલન બાદ દક્ષિણ અમેરિકાના પ્રાણીઓ છવાઈ ગયા.
નીચે પૈકી કઈ વનસ્પતિનો ઉદવિકાસ / ઉદ્ભવ ઝોસ્ટરોફાયલમમાંથી થયો છે?
કયા પ્રાણીઓનો ઉદવિકાસ સરીસૃપમાંથી થયેલો છે?
બીજ યુક્ત હંસરાજ ઉદ્ભવ્યા
ટાયરાનોસોર રેકસ માટે ખોટું શું?
નીચે પૈકી શેનો સમાવેશ પેલિઓઝોઈક era માં થતો નથી?