સાચું વિધાન પસંદ કરો.
હાર્ડિ-વેઈનબર્ગ સમતુલાને ચાર ઘટકો અસર કરે છે.
જનીન વિચલન હાર્ડિ-વેઈનબર્ગ સમતુલાને અસર કરતું નથી.
પ્રાકૃતિક પસંદગી હાર્ડિ-વેઈનબર્ગ સમતુલાને અસર કરે છે.
જયારે વસ્તીના કોઈ એક ભાગનું અન્ય વસ્તીમાં સ્થળાંતર થાય તેને વિકૃતિ કહે છે.
જો વસ્તીમાં $51 \%$ સભ્યો ઓછામાં ઓછો એક પ્રચ્છન્ન વૈકલ્પિકકારક ઘરાવે, તો પ્રભાવી સભ્યોની આવૃતિ શોધો.
વસતિમાં જનીન આવૃત્તિમાં ભિન્નતા પ્રાકૃતિક પસંદગીને બદલે આકસ્મિક રીતે થાય છે તેને શું કહે છે?
જનીન પ્રવાહ પેઢીઓથી ચાલતો હોય છે. જનીન પ્રવાહ મનુષ્યમાં ભાષાના અવરોધ વિના જોવા મળે છે. જો આપણી પાસે વિશ્વની જુદી જુદી વસતિમાં ચોક્કસ કારકોની આવૃત્તિ માપવાની પદ્ધતિ હોય તો શું આપણે મનુષ્યનાં સ્થળાંતરણની પૂર્વ ઐતિહાસિક અને ઐતિહાસિક ભાત નક્કી ન કરી શકીએ ? તમે સંમત/અસંમત છો ? તમારા જવાબ માટેની સમજૂતી આપો.
ડિસ્ટ્રિબ્યુશન કર્વના બંને છેડે નૈસર્ગિક પસંદગીમાં વધારે વ્યક્તિગત પરીધય લક્ષણોના મૂલ્ય પ્રાપ્ત કરે છે.
જાતિનિર્માણની ઘટનામાં અસરકર્તા પરિબળો જણાવો.