સાચું વિધાન પસંદ કરો.

  • A

    હાર્ડિ-વેઈનબર્ગ સમતુલાને ચાર ઘટકો અસર કરે છે.

  • B

    જનીન વિચલન હાર્ડિ-વેઈનબર્ગ સમતુલાને અસર કરતું નથી.

  • C

    પ્રાકૃતિક પસંદગી હાર્ડિ-વેઈનબર્ગ સમતુલાને અસર કરે છે.

  • D

    જયારે વસ્તીના કોઈ એક ભાગનું અન્ય વસ્તીમાં સ્થળાંતર થાય તેને વિકૃતિ કહે છે.

Similar Questions

વસતિનું જનીનિક સમતુલનમાં રહેવાનું વલણમાં શેને કારણે વિક્ષેપ પડે છે?

  • [NEET 2013]

વસ્તીમાં કુલ જનીનો અને તેના વૈકલ્પિક કારકોને સંયુકત રીતે શું કહે છે?

બધા જ વૈક્લ્પિક કારકોની આવૃત્તિઓનો સરવાળો ... .... છે.

શેના કારણે ભવિષ્યની પેઢીમાં જનીનોની કે વૈકલ્પિક કારકોની આવૃતિમાં ફેરફાર થઈ શકે?

હાર્ડિ-વેઈનબર્ગ સિદ્ધાંતના સુત્રનો ઉપયોગ કરી શું શોધી શકાય છે?