સાચું વિધાન પસંદ કરો.
હાર્ડિ-વેઈનબર્ગ સમતુલાને ચાર ઘટકો અસર કરે છે.
જનીન વિચલન હાર્ડિ-વેઈનબર્ગ સમતુલાને અસર કરતું નથી.
પ્રાકૃતિક પસંદગી હાર્ડિ-વેઈનબર્ગ સમતુલાને અસર કરે છે.
જયારે વસ્તીના કોઈ એક ભાગનું અન્ય વસ્તીમાં સ્થળાંતર થાય તેને વિકૃતિ કહે છે.
વસતિનું જનીનિક સમતુલનમાં રહેવાનું વલણમાં શેને કારણે વિક્ષેપ પડે છે?
વસ્તીમાં કુલ જનીનો અને તેના વૈકલ્પિક કારકોને સંયુકત રીતે શું કહે છે?
બધા જ વૈક્લ્પિક કારકોની આવૃત્તિઓનો સરવાળો ... .... છે.
શેના કારણે ભવિષ્યની પેઢીમાં જનીનોની કે વૈકલ્પિક કારકોની આવૃતિમાં ફેરફાર થઈ શકે?
હાર્ડિ-વેઈનબર્ગ સિદ્ધાંતના સુત્રનો ઉપયોગ કરી શું શોધી શકાય છે?