કયા વૈજ્ઞાનિક પ્રયોગશાળામાં પૃથ્વીના આદિવાતાવરણ જેવી પરિસ્થિતિનું નિર્માણ કર્યું હતું?
ઓપેરીન
આલ્ફ્રેડ વાલેસ
મિલર
હાલ્ડેન
વૈજ્ઞાનિકનો ફાળો આપો : યુરી અને મિલર
સડતી અને કોહવાતી વસ્તુઓ જેવી કે ઘાસ અને કાદવમાંથી જીવ ઉત્પન્ન થયો છે. આ વાદનું નામ શું છે ?
જીવની ઉત્પત્તિ વિશેનાં અનુમાનિત વાદોના મંતવ્ય શું હતાં ?
ઓપેરિનના મંતવ્ય અનુસાર નીચે પૈકી એકનો પૃથ્વીના આદિવાતાવરણમાં અભાવ હતો.
પૃથ્વી પર જીવની ઉત્પત્તિ માટે સૌથી વધુ અગત્યતા કોની છે ?