ઊલ્ટુ પ્રત્યાંકન કયા ઉત્સેચક દ્વારા ઉદીપન પામે છે ?
$RNA$ પોલિમરેઝ
સીન્થટેઝ
રીવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ
$A$ અને $B$ બંને
જો ન્યુક્લિઓટાઈડની બે જોડ વચ્ચેનું અંતર $0.34\,nm$ હોય અને સસ્તનના લાક્ષણિક કોષમાં ના દ્વિકુંતલાકાર $DNA$ માં કુલ બેઝ જોડી ની સંખ્યા $6.6\times10^9$ $bp$ હોય તો $DNA$ ની લંબાઈ આશરે કેટલી હશે ?
નીચેનામાંથી કઈ જોડીના ન્યુક્લિક એસિડના નાઇટ્રોજન બેઈઝ તેની સામેની શ્રેણી સાથે અસંગત રીતે જોડાયેલ છે ?
કયા બંધ કુંતલમય રચનાને સ્થાયીત્વ પ્રદાન કરે છે ?
નીચે બે વિધાનો આપેલાં છે.
વિધાન $I$: પ્રોકેરીયોટીક સજીવોમાં ન્યુક્લીઓઈડ તરીકે ઓળખાતા ભાગમાં ધન વીજભારિત DNAને કેટલાક ઋણ વીજભારિત પ્રોટીન્સ પકડી રાખે છે.
વિધાન $II$: યુકેરીયોટીક સજીવોમાં ઋણ વીજભારિત $DNA$ ધન વીજભારિત હિસ્ટોન ઓક્ટામરની આસપાસ વિંટળાઈને ન્યુક્લિઓઝોમની રચના કરે છે.
ઉપરોક્ત વિધાનોના અનુસંધાને નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :
એક પ્રયોગમાં $DNA$ ની સારવાર એવા સંયોજનથી કરવામાં આવે છે જે પોતાને નાઇટ્રોજન બેઈઝીસની થપ્પીઓ વચ્ચે સ્થાપિત કરે છે. તેના પરિણામે બે પાસપાસેનાં બેઈઝ વચ્ચેનું અંતર વધે છે. $0.34- 0.44\,nm$ તો $DNA$ ના બેવડા કુંતલની લંબાઈની ગણતરી કરો $($ જે $2 \times 10^9\,bP)$.