નીચે બે વિધાનો આપેલાં છે.

વિધાન $I$: પ્રોકેરીયોટીક સજીવોમાં ન્યુક્લીઓઈડ તરીકે ઓળખાતા ભાગમાં ધન વીજભારિત DNAને કેટલાક ઋણ વીજભારિત પ્રોટીન્સ પકડી રાખે છે.

વિધાન $II$: યુકેરીયોટીક સજીવોમાં ઋણ વીજભારિત $DNA$ ધન વીજભારિત હિસ્ટોન ઓક્ટામરની આસપાસ વિંટળાઈને ન્યુક્લિઓઝોમની રચના કરે છે.

ઉપરોક્ત વિધાનોના અનુસંધાને નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :

  • [NEET 2023]
  • A

    વિધાન $I$ ખોટું છે. પરંતુ વિધાન $II$ સાચું છે.

  • B

    બંને વિધાન $I$ અને વિધાન $II$ સાચાં છે.

  • C

    બંને વિધાન $I$ અને વિધાન $II$ ખોટા છે.

  • D

    વિધાન $I$ સાચું છે.પરંતુ વિધાન $II$ ખોટું છે.

Similar Questions

ગ્વાનીન સાયટોસીન સાથે કેટલા હાઈડ્રોજન બંધથી જોડાય છે ?

પોલિન્યુકિલઓટાઈડ શેના બનેલા હોય છે ?

$DNA$ માં જ્યારે $AGCT$ હોય, તેમનું જોડાણ નીચેનામાંથી કઈ જોડ સાથે હોય?

  • [AIPMT 1999]

નીચેનામાંથી કોની વચ્ચેનું પ્રમાણ અચળ અને એકબીજાને સમાન નથી ?

નીચેનામાંથી શું $RNA$ માં વાપરી શકાય તેમ નથી?

  • [NEET 2015]