નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન $I$: આદિકોષકેન્દ્રી સજીવોમાં,ધન વીજભારિત $DNA$ ને ન્યુક્લિયોઇડ નામના પ્રદેશમાં કેટલાક ઋણ વીજભારિત પ્રોટીન સાથે જકડી રાખવામાં આવે છે.
વિધાન $II$: સુકોષકેન્દ્રી સજીવોમાં,ઋણ વીજભારિત $DNA$ ને ન્યુક્લિયોઝોમ બનાવવા માટે ધન વીજભારિત હિસ્ટોન ઓક્ટામરની આસપાસ વીંટાળવામાં આવે છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

  • A
    વિધાન $I$ ખોટું છે પરંતુ વિધાન $II$ સાચું છે.
  • B
    વિધાન $I$ અને વિધાન $II$ બંને સાચા છે.
  • C
    વિધાન $I$ અને વિધાન $II$ બંને ખોટા છે.
  • D
    વિધાન $I$ સાચું છે પરંતુ વિધાન $II$ ખોટું છે.

Explore More

Similar Questions

$DNA$ માટે નીચેનામાંથી કઈ રચના સાચી છે?

$6$ એડેનીન નાઈટ્રોજન બેઈઝ ધરાવતાં $DNA$ ના ટુકડામાં થાયમિન નાઈટ્રોજન બેઈઝની સંખ્યા કેટલી હશે?

પ્રોવાયરસ એટલે શું?

$DNA$ ની સંરચનામાં એડેનીન $(Adenine)$ અને થાયમીન $(Thymine)$ કયા બંધ દ્વારા જોડાય છે?

ટેલોમેરેઝ એક ઉત્સેચક છે જે શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo