જનીન અભિવ્યકિતનું નિયંત્રણ ક્યા સ્તરે થાય છે ?
પ્રત્યાંકન સ્તરે
ભાષાંતર સ્તરે
પ્રક્રિયા સ્તરે
આપેલ તમામ
આપેલ આકૃતિ શું દર્શાવે છે ?
આદિકોષકેન્દ્રીમાં ઉદાહરણ સહિત જનીન અભિવ્યક્તિનું નિયમન વર્ણવો.
ઈ. કોલાઇના સંવર્ધન માધ્યમમાં લેકટોઝને ગેલેકટોઝમાં ફેરવવા જરૂરી ઉત્સેચક/ઉત્સેચકો.
સાચું જોડકું પસંદ કરો :
નિગ્રાહક દ્વારા લેક ઓપેરોન કેવું નિયમન થાય છે ?