જનીન અભિવ્યકિતનું નિયંત્રણ ક્યા સ્તરે થાય છે ?

  • A

    પ્રત્યાંકન સ્તરે

  • B

    ભાષાંતર સ્તરે

  • C

    પ્રક્રિયા સ્તરે

  • D

    આપેલ તમામ

Similar Questions

આપેલ આકૃતિ શું દર્શાવે છે ?

આદિકોષકેન્દ્રીમાં ઉદાહરણ સહિત જનીન અભિવ્યક્તિનું નિયમન વર્ણવો. 

ઈ. કોલાઇના સંવર્ધન માધ્યમમાં લેકટોઝને ગેલેકટોઝમાં ફેરવવા જરૂરી ઉત્સેચક/ઉત્સેચકો.

સાચું જોડકું પસંદ કરો :

  • [NEET 2018]

નિગ્રાહક દ્વારા લેક ઓપેરોન કેવું નિયમન થાય છે ?