આદિકોષકેન્દ્રીમાં ઉદાહરણ સહિત જનીન અભિવ્યક્તિનું નિયમન વર્ણવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) આદિકોષકેન્દ્રીમાં જનીન અભિવ્યક્તિનું નિયમન મુખ્યત્વે પ્રત્યાંકનની શરૂઆતના દરને નિયંત્રિત કરીને કરવામાં આવે છે.
પ્રત્યાંકન એકમમાં પ્રવર્તક (promoter) સાથે $RNA$ પોલિમરેઝની ક્રિયાશીલતા સહાયક પ્રોટીન સાથેની આંતરક્રિયા દ્વારા નિયમન પામે છે,જે પ્રારંભિક સ્થાનને ઓળખવાની ક્ષમતામાં મદદ કરે છે.
આ નિયામકી પ્રોટીન (regulatory protein) સકારાત્મક (સક્રિયક) અને નકારાત્મક (નિગ્રાહક) બંને રીતે કાર્ય કરી શકે છે.
આદિકોષકેન્દ્રી $DNA$ માં પ્રવર્તક સ્થાનની ઉપલબ્ધતા ઘણા કિસ્સામાં પ્રોટીનના વિશિષ્ટ અનુક્રમ જેને $operators$ (ચાલક) કહે છે,તેના દ્વારા નિયમન પામે છે.
મોટા ભાગના કિસ્સામાં,ચાલકસ્થાન (operator) પ્રવર્તકની નજીક આવેલું હોય છે. દરેક ઑપેરોનનો પોતાનો વિશિષ્ટ ઓપરેટર અને વિશિષ્ટ નિગ્રાહક (repressor) હોય છે. ઉદાહરણ તરીકે,$lac$ ઓપરેટર માત્ર $lac$ ઑપેરોનમાં જોવા મળે છે અને તે વિશિષ્ટ રીતે $lac$ નિગ્રાહક સાથે આંતરક્રિયા કરે છે.

Explore More

Similar Questions

એક પર્યાવરણીય ઘટક જે ઓપેરોનમાંથી ટ્રાન્સક્રિપ્શનને ઉત્તેજિત કરે છે તેને શું કહેવાય છે?

$Lac$ ઓપેરોનની અભિવ્યક્તિ માટે નીચેનામાંથી કયા પ્રેરક (inducer) તરીકે જરૂરી છે?

જે માધ્યમમાં $E$. coli ઉછરી રહ્યા હતા, તેમાં લેક્ટોઝ ઉમેરવામાં આવ્યું, જેનાથી lac ઓપેરોન પ્રેરિત થયો. તો, માધ્યમમાં લેક્ટોઝ ઉમેર્યાના થોડા સમય પછી lac ઓપેરોન શા માટે બંધ થઈ જાય છે?

$lac$ ઓપેરોનમાં,ઓપરેટરને ચાલુ કે બંધ કરવાનું કાર્ય . . . . . . દ્વારા કરવામાં આવે છે.

માનવ જનીન અભિવ્યક્તિનું નિયમન થાય છે જ્યારે સ્ટિરોઇડ અણુઓ ... સાથે જોડાય છે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo