નીચેનું પૈકી કયું વિધાન અસત્ય છે.
જનીન સંકેત ત્રીઅક્ષરી છે.
જનીન સંકેત સર્વવ્યાપી છે.
$AUG$ ત્રણ કાર્યો કરે છે.
સંકેત $mRNA$ પર સતત વંચાય છે.
પ્રતિસંકેતો એટલે...
સાચી જોડ પસંદ કરો.
આપેલામાંથી ક્યો વિકલ્પ $t-RNA$ માટે સાચો નથી ?
એક જ એમિનોએસિડ એક કરતા વધારે સંકેતો દ્વારા નિશ્ચિત થઈ શકે છે આવા સંકેતોને શું કહે છે ?
જો જનીન સંકેત ત્રિઅક્ષરી હોય તો કેટલા સંકેતોનું નિર્માણ થતું હશે ?