નીચેનામાંથી સાચા અને ખોટા વિધાનને ઓળખો.
$(1)$ આધુનિક આનુવંશીક વિદ્યાનાં પિતા મેન્ડલને ગણવામાં આવે છે.
$(2)$ ડાઉન્સ સિન્ડ્રોમ લીંગી રંગસુત્રીય ખામી છે.
$(3)$ સીકલસેલ એનિમીયા પોઈન્ટ મ્યુટેશનનું ઉદાહરણ છે.
$(4)$ રંગઅંધતાની ખામી વારસાગત લક્ષણ છે.
$(5)$ ડ્રોસોફીલમાં ત્રીકીય માદા માખી જોવા મળે છે.
$FFFTT$
$FTTFF$
$F F T T T$
$T T T T T$
ખોટાં વિધાનો પસંદ કરો.
$(A)$ સંલગ્ન જનીનો સંપૂર્ણ રીતે ઘાતક હોય છે.
$(B)$ $PKU$ દ્વારા અસરગ્રસ્ત માનવ માનસિક અવ્યવસ્થા દર્શાવતા નથી.
$(C)$ સહ પ્રભાવિતા અને અપૂર્ણ પ્રભાવિતામાં $F_{2}$ ગુણોત્તર સમાન હોય છે.
$(D)$ નર ડોસોફીલાની લિંગ $Y$ રંગસૂત્ર ઉપર
સાચી જોડ શોધો :
કોલમ- $I$ |
કોલમ - $II$ |
$1.$ દ્વિસંકરણ પ્રયોગ |
$a.$ $ABO$ રૂધિરજૂથ |
$2.$ અપૂર્ણ પ્રભૂતા |
$b.$ $1: 2:1$ |
$3.$ સહ પ્રભાવિતા |
$c.$ $9: 3: 3: 1$ |
$4.$ એકસંકરણ પ્રયોગ |
$d.$ $3: 1$ |
નીચેના વિધાનો વાંચી સાચા વિધાનોને ઓળખો.
$(1)$ લેથાઈરસ ઓડોરેટસમાં સૌપ્રથમ સહલગ્નતા અને પુનઃસંયોજન સમજવામાં આવ્યું.
$(2)$ કોરેન્સ, શેરમાર્ક અને દ-દ્વિસ દ્વારા મેન્ડેલના કાર્યોનું પુનઃ સંશોધન કરવામાં આવ્યું જે $1860 $માં Publish થયુ.
$(3)$ $T.H.$ મોર્ગનને પ્રાયોગીક જનીનવિદ્યાના પિતા ગણવામાં આવે છે.
$(4)$ થેલેસેમીયા મેજર દંપતી દ્વારા જન્મ લેતુ બાળક થેલેસેમીયા ગ્રસ્ત બની શકે.
$(5)$ પક્ષીઓમાં માદા સમયુગ્મી અને નર એ વિષમયુગ્મી હોય છે.
નીચેના વિધાનોને ધ્યાનથી વાંચો.
$(1)$ પ્લોઈડી એ રચનાત્મક રંગસુત્રીય અનિયમિતતા છે.
$(2)$ હિમોફીલીયા દૈહીક પ્રચ્છન્ન ખામી છે, જેમાં રૂધીર ગંઢાતુ નથી.
$(3)$ ઉત્ક્રાંતી માટે જવાબદાર પરીબળમાં એક વ્યકિતકરણ છે.
$(4)$ જનીનીક નકશા દ્વારા જનીન પર ચોકકસ રંગસુત્રનું સ્થાન જાણી શકાય છે.
$(5)$ સ્નેપ ડ્રેગન વનસ્પતિ અપુર્ણ પ્રભુતાનું દ્રષ્ટાંત છે.
$(6)$ $ABO$ રૂધિર જુથ એ પ્રભુતા અને સહપ્રભાવિતા બને દર્શાવે છે.
આપેલા વિધાનોમાંથી સાચા અને ખોટા વિધાનોને ઓળખો.
સાચો જવાબ પસંદ કરો.
$(i)$ રાણી એલિઝાબેથનાં કુટુંબમાં ઘણાં વંશજો હિમોફીલીક હતા.
$(ii)$ અપૂર્ણ પ્રભાવિતાનાં કારણે રૂધિરજૂથમાં ભિન્નતા જોવા મળે છે.
$(iii)$ ડ્રોસોફિલામાં $3$ જોડ દૈહિક રંગસૂત્રો હોય છે.
$(iv)$ પક્ષીઓમાં માદા વિષમયુગ્મી જોવા મળે છે.