નીચેના વિધાનો વાંચી સાચા વિધાનોને ઓળખો. 


$(1)$ લેથાઈરસ ઓડોરેટસમાં સૌપ્રથમ સહલગ્નતા અને પુનઃસંયોજન સમજવામાં આવ્યું.


$(2)$ કોરેન્સ, શેરમાર્ક અને દ-દ્વિસ દ્વારા મેન્ડેલના કાર્યોનું પુનઃ સંશોધન કરવામાં આવ્યું જે $1860 $માં Publish થયુ.

$(3)$ $T.H.$ મોર્ગનને પ્રાયોગીક જનીનવિદ્યાના પિતા ગણવામાં આવે છે. 

$(4)$ થેલેસેમીયા મેજર દંપતી દ્વારા જન્મ લેતુ બાળક થેલેસેમીયા ગ્રસ્ત બની શકે.

$(5)$ પક્ષીઓમાં માદા સમયુગ્મી અને નર એ વિષમયુગ્મી હોય છે.

  • A

    $5$

  • B

    $3$

  • C

    $4$

  • D

    $2$

Similar Questions

સાચી જોડ શોધો :

કોલમ- $I$

કોલમ - $II$

$1.$ દ્વિસંકરણ પ્રયોગ

$a.$  $ABO$ રૂધિરજૂથ

$2.$ અપૂર્ણ પ્રભૂતા

$b.$  $1: 2:1$

$3.$ સહ પ્રભાવિતા

$c.$  $9: 3: 3: 1$

$4.$  એકસંકરણ પ્રયોગ

$d.$  $3: 1$

નીચે પૈકી કેટલા વિધાનો સાચા છે?

$(i)$ દરેક જનીન ચોક્કસ લક્ષણને પ્રદર્શિત કરવાની માહિતી ધરાવે છે.

$(ii)$ $\beta$ - થેલેસેમીયા માટે જવાબદાર જનીન દૈહિક રંગસૂત્રની $21$ મી જોડ પર હોય છે.

$(iii)$ જીવવિજ્ઞાનની પ્રક્રિયાને સમજાવવા મેંડલે કરેલ ગણિતનો ઉપયોગ તે યુગના જીવવિજ્ઞાનીઓએ ન સ્વીકાર્યો.

નીચે પૈકીની કઈ લાક્ષણિકતાઓ મનુષ્યમાં રુધિરજૂથનાં વારસાગમનનું પ્રતિનિધિત્વ કરે છે ?
$(a)$ પ્રભુતા
$(b)$ સહપ્રભુતા
$(c)$ બહુવૈકલ્પિક કારકો
$(d)$ અપૂર્ણ પ્રભુતા
$(e)$ બહુજનીનિક આનુવંશિકતા

  • [NEET 2018]

નીચેનામાંથી સાચા અને ખોટા વિધાનને ઓળખો.

$(1)$ આધુનિક આનુવંશીક વિદ્યાનાં પિતા મેન્ડલને ગણવામાં આવે છે.

$(2)$ ડાઉન્સ સિન્ડ્રોમ લીંગી રંગસુત્રીય ખામી છે.

$(3)$ સીકલસેલ એનિમીયા પોઈન્ટ મ્યુટેશનનું ઉદાહરણ છે.

$(4)$ રંગઅંધતાની ખામી વારસાગત લક્ષણ છે.

$(5)$ ડ્રોસોફીલમાં ત્રીકીય માદા માખી જોવા મળે છે.

યોગ્ય રીતે જોડો.

કોલમ $-I$ કોલમ $-II$
$(A)$ મેન્ડલ $(i)$  અલીલ
$(B)$ બેટસન $(ii)$ કારકો
$(C)$ જોહાનસેન $(iii)$ રંગસુત્ર
$(D)$ સટન અને બોવેરી $(iv)$ જનીન