નીચેના વિધાનો વાંચી સાચા વિધાનોને ઓળખો.
$(1)$ લેથાઈરસ ઓડોરેટસમાં સૌપ્રથમ સહલગ્નતા અને પુનઃસંયોજન સમજવામાં આવ્યું.
$(2)$ કોરેન્સ, શેરમાર્ક અને દ-દ્વિસ દ્વારા મેન્ડેલના કાર્યોનું પુનઃ સંશોધન કરવામાં આવ્યું જે $1860 $માં Publish થયુ.
$(3)$ $T.H.$ મોર્ગનને પ્રાયોગીક જનીનવિદ્યાના પિતા ગણવામાં આવે છે.
$(4)$ થેલેસેમીયા મેજર દંપતી દ્વારા જન્મ લેતુ બાળક થેલેસેમીયા ગ્રસ્ત બની શકે.
$(5)$ પક્ષીઓમાં માદા સમયુગ્મી અને નર એ વિષમયુગ્મી હોય છે.
$5$
$3$
$4$
$2$
સાચી જોડ શોધો :
કોલમ- $I$ |
કોલમ - $II$ |
$1.$ દ્વિસંકરણ પ્રયોગ |
$a.$ $ABO$ રૂધિરજૂથ |
$2.$ અપૂર્ણ પ્રભૂતા |
$b.$ $1: 2:1$ |
$3.$ સહ પ્રભાવિતા |
$c.$ $9: 3: 3: 1$ |
$4.$ એકસંકરણ પ્રયોગ |
$d.$ $3: 1$ |
નીચે પૈકી કેટલા વિધાનો સાચા છે?
$(i)$ દરેક જનીન ચોક્કસ લક્ષણને પ્રદર્શિત કરવાની માહિતી ધરાવે છે.
$(ii)$ $\beta$ - થેલેસેમીયા માટે જવાબદાર જનીન દૈહિક રંગસૂત્રની $21$ મી જોડ પર હોય છે.
$(iii)$ જીવવિજ્ઞાનની પ્રક્રિયાને સમજાવવા મેંડલે કરેલ ગણિતનો ઉપયોગ તે યુગના જીવવિજ્ઞાનીઓએ ન સ્વીકાર્યો.
નીચે પૈકીની કઈ લાક્ષણિકતાઓ મનુષ્યમાં રુધિરજૂથનાં વારસાગમનનું પ્રતિનિધિત્વ કરે છે ?
$(a)$ પ્રભુતા
$(b)$ સહપ્રભુતા
$(c)$ બહુવૈકલ્પિક કારકો
$(d)$ અપૂર્ણ પ્રભુતા
$(e)$ બહુજનીનિક આનુવંશિકતા
નીચેનામાંથી સાચા અને ખોટા વિધાનને ઓળખો.
$(1)$ આધુનિક આનુવંશીક વિદ્યાનાં પિતા મેન્ડલને ગણવામાં આવે છે.
$(2)$ ડાઉન્સ સિન્ડ્રોમ લીંગી રંગસુત્રીય ખામી છે.
$(3)$ સીકલસેલ એનિમીયા પોઈન્ટ મ્યુટેશનનું ઉદાહરણ છે.
$(4)$ રંગઅંધતાની ખામી વારસાગત લક્ષણ છે.
$(5)$ ડ્રોસોફીલમાં ત્રીકીય માદા માખી જોવા મળે છે.
યોગ્ય રીતે જોડો.
કોલમ $-I$ | કોલમ $-II$ |
$(A)$ મેન્ડલ | $(i)$ અલીલ |
$(B)$ બેટસન | $(ii)$ કારકો |
$(C)$ જોહાનસેન | $(iii)$ રંગસુત્ર |
$(D)$ સટન અને બોવેરી | $(iv)$ જનીન |