નીચેના વિધાનો વાંચી સાચા વિધાનોને ઓળખો. 


$(1)$ લેથાઈરસ ઓડોરેટસમાં સૌપ્રથમ સહલગ્નતા અને પુનઃસંયોજન સમજવામાં આવ્યું.


$(2)$ કોરેન્સ, શેરમાર્ક અને દ-દ્વિસ દ્વારા મેન્ડેલના કાર્યોનું પુનઃ સંશોધન કરવામાં આવ્યું જે $1860 $માં Publish થયુ.

$(3)$ $T.H.$ મોર્ગનને પ્રાયોગીક જનીનવિદ્યાના પિતા ગણવામાં આવે છે. 

$(4)$ થેલેસેમીયા મેજર દંપતી દ્વારા જન્મ લેતુ બાળક થેલેસેમીયા ગ્રસ્ત બની શકે.

$(5)$ પક્ષીઓમાં માદા સમયુગ્મી અને નર એ વિષમયુગ્મી હોય છે.

  • A

    $5$

  • B

    $3$

  • C

    $4$

  • D

    $2$

Similar Questions

સાચી જોડ શોધો :

કોલમ- $I$

કોલમ - $II$

$1.$ દ્વિસંકરણ પ્રયોગ

$a.$  $ABO$ રૂધિરજૂથ

$2.$ અપૂર્ણ પ્રભૂતા

$b.$  $1: 2:1$

$3.$ સહ પ્રભાવિતા

$c.$  $9: 3: 3: 1$

$4.$  એકસંકરણ પ્રયોગ

$d.$  $3: 1$

કૉલમ- $I$ માં આપેલ શબ્દને કૉલમ- $II$ માં આપેલ વર્ણન સાથે યોગ્ય રીતે જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો.

કોલમ - $I$

કૉલમ -$II$

$(A)$  પ્રભાવી

$(i)$  ઘણા જનીનો એક જ  લક્ષણનું સંચાલન કરે છે.

$(B)$  સહપ્રભાવીતા

$(ii)$  વિષમયુગ્મી સજીવમાં ફક્ત એક જ જનીન તેની જાતે પ્રદર્શિત થાય છે.

$(C)$  પ્લીઓટ્રોપી (એક જ જનીન દ્વારા  અનેક લક્ષણોની અભિવ્યક્તિ)

$(iii)$  વિષમ યુગ્મી સજીવમાં બંને કારકો પૂર્ણ રીતે તેમની જાતે પ્રદર્શિત થાય છે.

$(D)$  પોલીજનિક આનુવંશિકતા (બહુજનીનિક વારસો)

$(iv)$ એક જ જનીન દ્વારા અનેક  લક્ષણોની અભિવ્યક્તિ   થાય છે.

  • [NEET 2016]

નીચે પૈકીની કઈ લાક્ષણિકતાઓ મનુષ્યમાં રુધિરજૂથનાં વારસાગમનનું પ્રતિનિધિત્વ કરે છે ?
$(a)$ પ્રભુતા
$(b)$ સહપ્રભુતા
$(c)$ બહુવૈકલ્પિક કારકો
$(d)$ અપૂર્ણ પ્રભુતા
$(e)$ બહુજનીનિક આનુવંશિકતા

  • [NEET 2018]

સાચાં વિધાન શોધો.

$(1)$ હિમોફીલીયા એ લિંગ સંકલિત પ્રચ્છન્ન રોગ છે.

$(2)$ ડાઉન સિન્ડ્રોમ એ એન્યુપ્લોઇડીને કારણે થાય છે.

$(3)$ ફિનાઇલ કિટોન્યુરીયા એ દૈહિક રંગસૂત્રીય પ્રચ્છન્ન જનીનની ખામી છે.

$(4)$ સીકલસેલ એનીમિયા એ $X$ સંકલિત પ્રચ્છન્ન જનીનની ખામી છે.

  • [NEET 2016]

નીચેના વિધાનોને ધ્યાનથી વાંચો. 

$(1)$ પ્લોઈડી એ રચનાત્મક રંગસુત્રીય અનિયમિતતા છે.

$(2)$ હિમોફીલીયા દૈહીક પ્રચ્છન્ન ખામી છે, જેમાં રૂધીર ગંઢાતુ નથી.

$(3)$ ઉત્ક્રાંતી માટે જવાબદાર પરીબળમાં એક વ્યકિતકરણ છે.

$(4)$ જનીનીક નકશા દ્વારા જનીન પર ચોકકસ રંગસુત્રનું સ્થાન જાણી શકાય છે.

$(5)$ સ્નેપ ડ્રેગન વનસ્પતિ અપુર્ણ પ્રભુતાનું દ્રષ્ટાંત છે.

$(6)$ $ABO$ રૂધિર જુથ એ પ્રભુતા અને સહપ્રભાવિતા બને દર્શાવે છે.

આપેલા વિધાનોમાંથી સાચા અને ખોટા વિધાનોને ઓળખો.