ખોટાં વિધાનો પસંદ કરો. 

$(A)$ સંલગ્ન જનીનો સંપૂર્ણ રીતે ઘાતક હોય છે. 

$(B)$ $PKU$ દ્વારા અસરગ્રસ્ત માનવ માનસિક અવ્યવસ્થા દર્શાવતા નથી.

$(C)$ સહ પ્રભાવિતા અને અપૂર્ણ પ્રભાવિતામાં $F_{2}$ ગુણોત્તર સમાન હોય છે.

$(D)$ નર ડોસોફીલાની લિંગ $Y$ રંગસૂત્ર ઉપર

  • A

    $(A)$ અને $(B)$

  • B

    $(B)$ અને $(C)$

  • C

    $(A), (B)$ અને $(D)$

  • D

    આપેલા તમામ

Similar Questions

સાચો જવાબ પસંદ કરો.

$(i)$ રાણી એલિઝાબેથનાં કુટુંબમાં ઘણાં વંશજો હિમોફીલીક હતા.

$(ii)$ અપૂર્ણ પ્રભાવિતાનાં કારણે રૂધિરજૂથમાં ભિન્નતા જોવા મળે છે.

$(iii)$ ડ્રોસોફિલામાં $3$ જોડ દૈહિક રંગસૂત્રો હોય છે.

$(iv)$ પક્ષીઓમાં માદા વિષમયુગ્મી જોવા મળે છે.

કૉલમ- $I$ માં આપેલ શબ્દને કૉલમ- $II$ માં આપેલ વર્ણન સાથે યોગ્ય રીતે જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો.

કોલમ - $I$

કૉલમ -$II$

$(A)$  પ્રભાવી

$(i)$  ઘણા જનીનો એક જ  લક્ષણનું સંચાલન કરે છે.

$(B)$  સહપ્રભાવીતા

$(ii)$  વિષમયુગ્મી સજીવમાં ફક્ત એક જ જનીન તેની જાતે પ્રદર્શિત થાય છે.

$(C)$  પ્લીઓટ્રોપી (એક જ જનીન દ્વારા  અનેક લક્ષણોની અભિવ્યક્તિ)

$(iii)$  વિષમ યુગ્મી સજીવમાં બંને કારકો પૂર્ણ રીતે તેમની જાતે પ્રદર્શિત થાય છે.

$(D)$  પોલીજનિક આનુવંશિકતા (બહુજનીનિક વારસો)

$(iv)$ એક જ જનીન દ્વારા અનેક  લક્ષણોની અભિવ્યક્તિ   થાય છે.

  • [NEET 2016]

નીચેનામાંથી કયું મેન્ડલના પ્રભુતાના નિયમ દ્વારા સમજાવી શકાય નહીં?

આપેલા તમામ વિધાનોને યોગ્ય રીતે વાંચો અને તેમાંથી સાચા વિધાનોની સંખ્યા જણાવો.

$(1)$ વિકૃતિ આનુવંશીક નથી.

$(2)$ નર ડ્રોસોફીલા માખી વ્યતિકરણ દર્શાવતી નથી.

$(3)$ મધમાખીમાં નર મધમાખી દ્વિકિય હોય છે.

$(4)$ ફ્રેમ શિફટ મ્યુટેશનમાં ચોકકસ જગ્યાએ કોઈ એક નાઈટ્રોજન બેઈઝના સ્થાને અન્ય નાઈટ્રોજન બેઈઝ જોડાય છે.

$(5)$ આનુવંશીકતા માટે જનીનો જવાબદાર છે.  

નીચે પૈકી કઈ જોડી ખોટી રીતે જોડાયેલ છે ?

  • [NEET 2018]