ખોટાં વિધાનો પસંદ કરો. 

$(A)$ સંલગ્ન જનીનો સંપૂર્ણ રીતે ઘાતક હોય છે. 

$(B)$ $PKU$ દ્વારા અસરગ્રસ્ત માનવ માનસિક અવ્યવસ્થા દર્શાવતા નથી.

$(C)$ સહ પ્રભાવિતા અને અપૂર્ણ પ્રભાવિતામાં $F_{2}$ ગુણોત્તર સમાન હોય છે.

$(D)$ નર ડોસોફીલાની લિંગ $Y$ રંગસૂત્ર ઉપર

  • A

    $(A)$ અને $(B)$

  • B

    $(B)$ અને $(C)$

  • C

    $(A), (B)$ અને $(D)$

  • D

    આપેલા તમામ

Similar Questions

સાચો જવાબ પસંદ કરો.

$(i)$ રાણી એલિઝાબેથનાં કુટુંબમાં ઘણાં વંશજો હિમોફીલીક હતા.

$(ii)$ અપૂર્ણ પ્રભાવિતાનાં કારણે રૂધિરજૂથમાં ભિન્નતા જોવા મળે છે.

$(iii)$ ડ્રોસોફિલામાં $3$ જોડ દૈહિક રંગસૂત્રો હોય છે.

$(iv)$ પક્ષીઓમાં માદા વિષમયુગ્મી જોવા મળે છે.

સાચું જાડકું ..... છે.

  વૈજ્ઞાનિક    ની સાથે સંકળાયેલા
  $(i)$ વિલિયમ બેટેસોન     $(a)$ મેન્ડેલનાં ફાળાની પુનઃ શોધ કરી.
  $(ii)$ ટી.એચ. મોર્ગન    $(b)$ જનીન $DNA$ નાં બનેલા તે શોધી કાઢ્યું.
  $(iii)$ ઓ.ટી. એવરી     $(c)$ જનીનશાસ્ત્ર શબ્દને પરિચિત કરાવ્યો.
  $(iv)$ હ્યુગો દ્‌ વ્રિસ     $(d)$ પ્રથમ જનીન નકશો બનાવ્યો.

 

વ્યાખ્યા / સમજૂતી આપો :

$1.$ વિકૃતિ

$2.$ કારકો (Allels)

નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

$P - F_1$ પેઢીમાં બને પિતૃઓના સ્વરૂપો દેખાય

$Q - F _1$ પેઢીમાં નવું જ સ્વરૂપ આવે.

$R - F _1$ પેઢીમાં બંને પિતૃમાંથી કોઈ એક જ સ્વરૂપ આવે.

$\quad \quad P \quad Q \quad R$

નીચેના વિધાનોને ધ્યાનથી વાંચો. 

$(1)$ પ્લોઈડી એ રચનાત્મક રંગસુત્રીય અનિયમિતતા છે.

$(2)$ હિમોફીલીયા દૈહીક પ્રચ્છન્ન ખામી છે, જેમાં રૂધીર ગંઢાતુ નથી.

$(3)$ ઉત્ક્રાંતી માટે જવાબદાર પરીબળમાં એક વ્યકિતકરણ છે.

$(4)$ જનીનીક નકશા દ્વારા જનીન પર ચોકકસ રંગસુત્રનું સ્થાન જાણી શકાય છે.

$(5)$ સ્નેપ ડ્રેગન વનસ્પતિ અપુર્ણ પ્રભુતાનું દ્રષ્ટાંત છે.

$(6)$ $ABO$ રૂધિર જુથ એ પ્રભુતા અને સહપ્રભાવિતા બને દર્શાવે છે.

આપેલા વિધાનોમાંથી સાચા અને ખોટા વિધાનોને ઓળખો.