નીચેના વિધાનોને ધ્યાનથી વાંચો. 

$(1)$ પ્લોઈડી એ રચનાત્મક રંગસુત્રીય અનિયમિતતા છે.

$(2)$ હિમોફીલીયા દૈહીક પ્રચ્છન્ન ખામી છે, જેમાં રૂધીર ગંઢાતુ નથી.

$(3)$ ઉત્ક્રાંતી માટે જવાબદાર પરીબળમાં એક વ્યકિતકરણ છે.

$(4)$ જનીનીક નકશા દ્વારા જનીન પર ચોકકસ રંગસુત્રનું સ્થાન જાણી શકાય છે.

$(5)$ સ્નેપ ડ્રેગન વનસ્પતિ અપુર્ણ પ્રભુતાનું દ્રષ્ટાંત છે.

$(6)$ $ABO$ રૂધિર જુથ એ પ્રભુતા અને સહપ્રભાવિતા બને દર્શાવે છે.

આપેલા વિધાનોમાંથી સાચા અને ખોટા વિધાનોને ઓળખો.

  • A

    $FTTFFT$

  • B

    $TTTFTT$

  • C

    $FFTTFT$

  • D

    $FFTFTT$

Similar Questions

યોગ્ય જોડીગોઠવો.

કોલમ - $I$

કોલમ- $II$

$w.$ રૂધિર જૂથ

$a.$ બહુ જનીનિક વારસો

$x.$ ચામડીનો રંગ

$b.$ એન્યુપ્લોઈડી

$y.$ મેન્ડેલીયન ખામી

$c.$ અપૂર્ણ પ્રભાવિતા

$z.$ રંગસૂત્રીય ખામી

$d.$ સિકલ સેલ એનેમીયા

 

$e.$ સપ્રભાવિતા

નીચેનામાંથી કયું મેન્ડલના પ્રભુતાના નિયમ દ્વારા સમજાવી શકાય નહીં?

નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

$P - F_1$ પેઢીમાં બને પિતૃઓના સ્વરૂપો દેખાય

$Q - F _1$ પેઢીમાં નવું જ સ્વરૂપ આવે.

$R - F _1$ પેઢીમાં બંને પિતૃમાંથી કોઈ એક જ સ્વરૂપ આવે.

$\quad \quad P \quad Q \quad R$

આપેલ માહીતીને યોગ્ય રીતે જોડો. 

કોલમ $-I$ કોલમ $-II$
$(a)$ $1 : 2 : 1$ $(i)$  કસોટી સંકરણ
$(b)$ $3 : 1$ $(ii)$ પ્રભુતાનો નિયમ
$(c)$ $9 : 3 : 3 : 1$

$(iii)$ અપુર્ણ પ્રભુતા

$(d)$ $1: 1 : 1 : 1$ $(iv)$ મુકત વિશ્લેષણનો નિયમ
  $(v)$ વિશ્લેષણનો નિયમ

સાચો જવાબ પસંદ કરો.

$(i)$ રાણી એલિઝાબેથનાં કુટુંબમાં ઘણાં વંશજો હિમોફીલીક હતા.

$(ii)$ અપૂર્ણ પ્રભાવિતાનાં કારણે રૂધિરજૂથમાં ભિન્નતા જોવા મળે છે.

$(iii)$ ડ્રોસોફિલામાં $3$ જોડ દૈહિક રંગસૂત્રો હોય છે.

$(iv)$ પક્ષીઓમાં માદા વિષમયુગ્મી જોવા મળે છે.