નીચેના વિધાનોને ધ્યાનથી વાંચો.
$(1)$ પ્લોઈડી એ રચનાત્મક રંગસુત્રીય અનિયમિતતા છે.
$(2)$ હિમોફીલીયા દૈહીક પ્રચ્છન્ન ખામી છે, જેમાં રૂધીર ગંઢાતુ નથી.
$(3)$ ઉત્ક્રાંતી માટે જવાબદાર પરીબળમાં એક વ્યકિતકરણ છે.
$(4)$ જનીનીક નકશા દ્વારા જનીન પર ચોકકસ રંગસુત્રનું સ્થાન જાણી શકાય છે.
$(5)$ સ્નેપ ડ્રેગન વનસ્પતિ અપુર્ણ પ્રભુતાનું દ્રષ્ટાંત છે.
$(6)$ $ABO$ રૂધિર જુથ એ પ્રભુતા અને સહપ્રભાવિતા બને દર્શાવે છે.
આપેલા વિધાનોમાંથી સાચા અને ખોટા વિધાનોને ઓળખો.
$FTTFFT$
$TTTFTT$
$FFTTFT$
$FFTFTT$
યોગ્ય જોડીગોઠવો.
કોલમ - $I$ |
કોલમ- $II$ |
$w.$ રૂધિર જૂથ |
$a.$ બહુ જનીનિક વારસો |
$x.$ ચામડીનો રંગ |
$b.$ એન્યુપ્લોઈડી |
$y.$ મેન્ડેલીયન ખામી |
$c.$ અપૂર્ણ પ્રભાવિતા |
$z.$ રંગસૂત્રીય ખામી |
$d.$ સિકલ સેલ એનેમીયા |
|
$e.$ સપ્રભાવિતા |
નીચેનામાંથી કયું મેન્ડલના પ્રભુતાના નિયમ દ્વારા સમજાવી શકાય નહીં?
નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
$P - F_1$ પેઢીમાં બને પિતૃઓના સ્વરૂપો દેખાય
$Q - F _1$ પેઢીમાં નવું જ સ્વરૂપ આવે.
$R - F _1$ પેઢીમાં બંને પિતૃમાંથી કોઈ એક જ સ્વરૂપ આવે.
$\quad \quad P \quad Q \quad R$
આપેલ માહીતીને યોગ્ય રીતે જોડો.
કોલમ $-I$ | કોલમ $-II$ |
$(a)$ $1 : 2 : 1$ | $(i)$ કસોટી સંકરણ |
$(b)$ $3 : 1$ | $(ii)$ પ્રભુતાનો નિયમ |
$(c)$ $9 : 3 : 3 : 1$ |
$(iii)$ અપુર્ણ પ્રભુતા |
$(d)$ $1: 1 : 1 : 1$ | $(iv)$ મુકત વિશ્લેષણનો નિયમ |
$(v)$ વિશ્લેષણનો નિયમ |
સાચો જવાબ પસંદ કરો.
$(i)$ રાણી એલિઝાબેથનાં કુટુંબમાં ઘણાં વંશજો હિમોફીલીક હતા.
$(ii)$ અપૂર્ણ પ્રભાવિતાનાં કારણે રૂધિરજૂથમાં ભિન્નતા જોવા મળે છે.
$(iii)$ ડ્રોસોફિલામાં $3$ જોડ દૈહિક રંગસૂત્રો હોય છે.
$(iv)$ પક્ષીઓમાં માદા વિષમયુગ્મી જોવા મળે છે.