નીચેના વિધાનોને ધ્યાનથી વાંચો. 

$(1)$ પ્લોઈડી એ રચનાત્મક રંગસુત્રીય અનિયમિતતા છે.

$(2)$ હિમોફીલીયા દૈહીક પ્રચ્છન્ન ખામી છે, જેમાં રૂધીર ગંઢાતુ નથી.

$(3)$ ઉત્ક્રાંતી માટે જવાબદાર પરીબળમાં એક વ્યકિતકરણ છે.

$(4)$ જનીનીક નકશા દ્વારા જનીન પર ચોકકસ રંગસુત્રનું સ્થાન જાણી શકાય છે.

$(5)$ સ્નેપ ડ્રેગન વનસ્પતિ અપુર્ણ પ્રભુતાનું દ્રષ્ટાંત છે.

$(6)$ $ABO$ રૂધિર જુથ એ પ્રભુતા અને સહપ્રભાવિતા બને દર્શાવે છે.

આપેલા વિધાનોમાંથી સાચા અને ખોટા વિધાનોને ઓળખો.

  • A

    $FTTFFT$

  • B

    $TTTFTT$

  • C

    $FFTTFT$

  • D

    $FFTFTT$

Similar Questions

સાચો જવાબ પસંદ કરો.

$(i)$ રાણી એલિઝાબેથનાં કુટુંબમાં ઘણાં વંશજો હિમોફીલીક હતા.

$(ii)$ અપૂર્ણ પ્રભાવિતાનાં કારણે રૂધિરજૂથમાં ભિન્નતા જોવા મળે છે.

$(iii)$ ડ્રોસોફિલામાં $3$ જોડ દૈહિક રંગસૂત્રો હોય છે.

$(iv)$ પક્ષીઓમાં માદા વિષમયુગ્મી જોવા મળે છે.

સાચાં વિધાન શોધો.

$(1)$ હિમોફીલીયા એ લિંગ સંકલિત પ્રચ્છન્ન રોગ છે.

$(2)$ ડાઉન સિન્ડ્રોમ એ એન્યુપ્લોઇડીને કારણે થાય છે.

$(3)$ ફિનાઇલ કિટોન્યુરીયા એ દૈહિક રંગસૂત્રીય પ્રચ્છન્ન જનીનની ખામી છે.

$(4)$ સીકલસેલ એનીમિયા એ $X$ સંકલિત પ્રચ્છન્ન જનીનની ખામી છે.

  • [NEET 2016]

યોગ્ય રીતે જોડો.

કોલમ $-I$ કોલમ $-II$
$(A)$ મેન્ડલ $(i)$  અલીલ
$(B)$ બેટસન $(ii)$ કારકો
$(C)$ જોહાનસેન $(iii)$ રંગસુત્ર
$(D)$ સટન અને બોવેરી $(iv)$ જનીન

આપેલા વિધાનોમાંથી કેટલા વિધાનો સાચા છે, તે જણાવો.

(1) દ્વિસંકરણના પ્રયોગમાં મેન્ડેલને કસોટી સંકરણનું પ્રમાણ $1 : 1 : 1 : 1$ પ્રાપ્ત થયેલું, 

(2) બેટસન અને પ્યુનેટ દ્વારા કપ્લિંગ અને રીપ્લસન સૌપ્રથમ સમજાવવામાં આવ્યું.

(3) ક્લાઈન ફેલ્ટર સિન્ડ્રોમ માદામાં થતી લીંગી રંગસુત્રીય ખામી છે.

(4) મેન્ડલે પોતાના પ્રયોગો સમજાવવા $7$ જોડ આ વિરોધાભાસી વટાણાના લક્ષણોને પસંદ કર્યા હતા.

(5) સટન અને બોવેરી દ્વારા સૌપ્રથમ રંગસુત્રીય વાદ આપવામાં આવ્યો.

નીચેનામાંથી સાચા અને ખોટા વિધાનને ઓળખો.

$(1)$ આધુનિક આનુવંશીક વિદ્યાનાં પિતા મેન્ડલને ગણવામાં આવે છે.

$(2)$ ડાઉન્સ સિન્ડ્રોમ લીંગી રંગસુત્રીય ખામી છે.

$(3)$ સીકલસેલ એનિમીયા પોઈન્ટ મ્યુટેશનનું ઉદાહરણ છે.

$(4)$ રંગઅંધતાની ખામી વારસાગત લક્ષણ છે.

$(5)$ ડ્રોસોફીલમાં ત્રીકીય માદા માખી જોવા મળે છે.