સાચો જવાબ પસંદ કરો.

$(i)$ રાણી એલિઝાબેથનાં કુટુંબમાં ઘણાં વંશજો હિમોફીલીક હતા.

$(ii)$ અપૂર્ણ પ્રભાવિતાનાં કારણે રૂધિરજૂથમાં ભિન્નતા જોવા મળે છે.

$(iii)$ ડ્રોસોફિલામાં $3$ જોડ દૈહિક રંગસૂત્રો હોય છે.

$(iv)$ પક્ષીઓમાં માદા વિષમયુગ્મી જોવા મળે છે.

  • A

    $FFTT$

  • B

    $TFFT$

  • C

    $TTFF$

  • D

    $TFTT$

Similar Questions

આપેલા વિધાનોમાંથી કેટલા વિધાનો સાચા છે, તે જણાવો.

(1) દ્વિસંકરણના પ્રયોગમાં મેન્ડેલને કસોટી સંકરણનું પ્રમાણ $1 : 1 : 1 : 1$ પ્રાપ્ત થયેલું, 

(2) બેટસન અને પ્યુનેટ દ્વારા કપ્લિંગ અને રીપ્લસન સૌપ્રથમ સમજાવવામાં આવ્યું.

(3) ક્લાઈન ફેલ્ટર સિન્ડ્રોમ માદામાં થતી લીંગી રંગસુત્રીય ખામી છે.

(4) મેન્ડલે પોતાના પ્રયોગો સમજાવવા $7$ જોડ આ વિરોધાભાસી વટાણાના લક્ષણોને પસંદ કર્યા હતા.

(5) સટન અને બોવેરી દ્વારા સૌપ્રથમ રંગસુત્રીય વાદ આપવામાં આવ્યો.

નીચેનામાંથી સાચા અને ખોટા વિધાનને ઓળખો.

$(1)$ આધુનિક આનુવંશીક વિદ્યાનાં પિતા મેન્ડલને ગણવામાં આવે છે.

$(2)$ ડાઉન્સ સિન્ડ્રોમ લીંગી રંગસુત્રીય ખામી છે.

$(3)$ સીકલસેલ એનિમીયા પોઈન્ટ મ્યુટેશનનું ઉદાહરણ છે.

$(4)$ રંગઅંધતાની ખામી વારસાગત લક્ષણ છે.

$(5)$ ડ્રોસોફીલમાં ત્રીકીય માદા માખી જોવા મળે છે.

નીચે પૈકી કઈ જોડી ખોટી રીતે જોડાયેલ છે ?

  • [NEET 2018]

નીચેનામાંથી કયું મેન્ડલના પ્રભુતાના નિયમ દ્વારા સમજાવી શકાય નહીં?

યોગ્ય જોડીગોઠવો.

કોલમ - $I$

કોલમ- $II$

$w.$ રૂધિર જૂથ

$a.$ બહુ જનીનિક વારસો

$x.$ ચામડીનો રંગ

$b.$ એન્યુપ્લોઈડી

$y.$ મેન્ડેલીયન ખામી

$c.$ અપૂર્ણ પ્રભાવિતા

$z.$ રંગસૂત્રીય ખામી

$d.$ સિકલ સેલ એનેમીયા

 

$e.$ સપ્રભાવિતા