સાચા $(T)$ અને ખોટા $(F)$ વિધાનોનો સાચો ક્રમ પસંદ કરો:
$(i)$ રાણી એલિઝાબેથ હિમોફિલિક વંશજોની સંખ્યા દર્શાવે છે.
$(ii)$ રુધિરજૂથની પ્રચલિતતામાં વિવિધતા અપૂર્ણ પ્રભુતાને કારણે છે.
$(iii)$ ડ્રોસોફિલામાં ત્રણ જોડ દૈહિક રંગસૂત્રો હોય છે.
$(iv)$ પક્ષીઓમાં,માદા વિષમયુગ્મી હોય છે.

  • A
    $FFTT$
  • B
    $TFFT$
  • C
    $TTFF$
  • D
    $TFTT$

Explore More

Similar Questions

નરમાં ટાલ પડવી (Male pattern baldness) એ..... લક્ષણ છે.

માતા અને પિતા બંનેનું રુધિરજૂથ '$A$' છે. તેમને બે બાળકો છે,એકનું રુધિરજૂથ '$O$' છે અને બીજાનું રુધિરજૂથ '$A$' છે. તેઓ:

મનુષ્યોમાં નરમાં દાઢી અને મૂછનું હોવું એ શેનું ઉદાહરણ છે?

પ્રભાવી એપિસ્ટેસિસ (Dominant epistasis) કોના દ્વારા દર્શાવવામાં આવે છે?

જો રૂપાંતરિત વૈકલ્પિક કારક (allele) અક્રિયાશીલ ઉત્સેચક ઉત્પન્ન કરે અથવા કોઈ ઉત્સેચક ઉત્પન્ન ન કરે,તો નીચેનામાંથી કયા કિસ્સામાં સ્વરૂપ પ્રકાર (phenotype) પર અસર થતી નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo