સાચા $(T)$ અને ખોટા $(F)$ વિધાનોનો સાચો ક્રમ પસંદ કરો:
$(i)$ રાણી એલિઝાબેથ હિમોફિલિક વંશજોની સંખ્યા દર્શાવે છે.
$(ii)$ રુધિરજૂથની પ્રચલિતતામાં વિવિધતા અપૂર્ણ પ્રભુતાને કારણે છે.
$(iii)$ ડ્રોસોફિલામાં ત્રણ જોડ દૈહિક રંગસૂત્રો હોય છે.
$(iv)$ પક્ષીઓમાં,માદા વિષમયુગ્મી હોય છે.

  • A
    $FFTT$
  • B
    $TFFT$
  • C
    $TTFF$
  • D
    $TFTT$

Explore More

Similar Questions

દૂધનો સ્ત્રાવ અને દાઢીનો વિકાસ,બંને લક્ષણો કેવા છે?

એક માનવ નર દૈહિક જનીનો $A$ અને $B$ માટે વિષમયુગ્મી છે અને હિમોફિલિક જનીન $h$ માટે અર્ધયુગ્મી (hemizygous) છે. તેના કેટલા પ્રમાણમાં શુક્રકોષો $abh$ પ્રકારના હશે?

ટામેટામાં ફળનો આકાર એ શેનું ઉદાહરણ છે?

આપેલા તમામ વિધાનોને ધ્યાનપૂર્વક વાંચો અને સાચા વિધાનોની સંખ્યા નક્કી કરો.
$(1)$ વિકૃતિઓ આનુવંશિક હોતી નથી.
$(2)$ નર ડ્રોસોફીલા માખીઓમાં વ્યતિકરણ (crossing over) જોવા મળતું નથી.
$(3)$ મધમાખીઓમાં,નર મધમાખી દ્વિકીય $(2n)$ હોય છે.
$(4)$ ફ્રેમ-શિફ્ટ મ્યુટેશનમાં,ચોક્કસ સ્થાને એક નાઈટ્રોજન બેઈઝના સ્થાને બીજો નાઈટ્રોજન બેઈઝ જોડાય છે.
$(5)$ જનીનો આનુવંશિકતા માટે જવાબદાર છે.

નીચેનામાંથી કઈ જનીનિક વિકૃતિઓની મુખ્ય શ્રેણીઓ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo