સાચો જવાબ પસંદ કરો.
$(i)$ રાણી એલિઝાબેથનાં કુટુંબમાં ઘણાં વંશજો હિમોફીલીક હતા.
$(ii)$ અપૂર્ણ પ્રભાવિતાનાં કારણે રૂધિરજૂથમાં ભિન્નતા જોવા મળે છે.
$(iii)$ ડ્રોસોફિલામાં $3$ જોડ દૈહિક રંગસૂત્રો હોય છે.
$(iv)$ પક્ષીઓમાં માદા વિષમયુગ્મી જોવા મળે છે.
$FFTT$
$TFFT$
$TTFF$
$TFTT$
આપેલા વિધાનોમાંથી કેટલા વિધાનો સાચા છે, તે જણાવો.
(1) દ્વિસંકરણના પ્રયોગમાં મેન્ડેલને કસોટી સંકરણનું પ્રમાણ $1 : 1 : 1 : 1$ પ્રાપ્ત થયેલું,
(2) બેટસન અને પ્યુનેટ દ્વારા કપ્લિંગ અને રીપ્લસન સૌપ્રથમ સમજાવવામાં આવ્યું.
(3) ક્લાઈન ફેલ્ટર સિન્ડ્રોમ માદામાં થતી લીંગી રંગસુત્રીય ખામી છે.
(4) મેન્ડલે પોતાના પ્રયોગો સમજાવવા $7$ જોડ આ વિરોધાભાસી વટાણાના લક્ષણોને પસંદ કર્યા હતા.
(5) સટન અને બોવેરી દ્વારા સૌપ્રથમ રંગસુત્રીય વાદ આપવામાં આવ્યો.
નીચેનામાંથી સાચા અને ખોટા વિધાનને ઓળખો.
$(1)$ આધુનિક આનુવંશીક વિદ્યાનાં પિતા મેન્ડલને ગણવામાં આવે છે.
$(2)$ ડાઉન્સ સિન્ડ્રોમ લીંગી રંગસુત્રીય ખામી છે.
$(3)$ સીકલસેલ એનિમીયા પોઈન્ટ મ્યુટેશનનું ઉદાહરણ છે.
$(4)$ રંગઅંધતાની ખામી વારસાગત લક્ષણ છે.
$(5)$ ડ્રોસોફીલમાં ત્રીકીય માદા માખી જોવા મળે છે.
નીચે પૈકી કઈ જોડી ખોટી રીતે જોડાયેલ છે ?
નીચેનામાંથી કયું મેન્ડલના પ્રભુતાના નિયમ દ્વારા સમજાવી શકાય નહીં?
યોગ્ય જોડીગોઠવો.
કોલમ - $I$ |
કોલમ- $II$ |
$w.$ રૂધિર જૂથ |
$a.$ બહુ જનીનિક વારસો |
$x.$ ચામડીનો રંગ |
$b.$ એન્યુપ્લોઈડી |
$y.$ મેન્ડેલીયન ખામી |
$c.$ અપૂર્ણ પ્રભાવિતા |
$z.$ રંગસૂત્રીય ખામી |
$d.$ સિકલ સેલ એનેમીયા |
|
$e.$ સપ્રભાવિતા |