કપ્લિંગ અને રિપલ્શન સિધ્ધાંત કયા વૈજ્ઞાનિકો દ્વારા આપવામાં આવ્યો?
બેટસન અને પ્યુનેટ
$T.H.$ મોર્ગન
બ્રીજીસ
જોહાનસેન
.......નાં સંદર્ભમાં એપીસ્ટેટીક જનીન એ પ્રભાવી જનીનથી અલગ પડે છે.
હાલમાં $DNA$ નો (ન્યુક્લિઓટાઈડ ક્રમ) ક્રમ $mt\, DNA$ અને $Y$ રંગસૂત્રને માણસના ઉદવિકાસના અભ્યાસ માટે ધ્યાનમાં લેવામાં આવે છે. કારણ કે.........
જ્યારે બે નોન - એલીલીક જનીનો સાથે હોય ત્યારે તે નવા સ્વરૂપ પ્રકારને ઉત્પન્ન કરે છે, પરંતુ જ્યારે તે એકબીજાથી જુદા પડે છે, ત્યારે તે આ પ્રકારની અસર દર્શાવતા નથી. તેને.... કહે છે.
જનીન નકશા એ શું દર્શાવે છે?
કસોટી સંકરણ એટલે શું ? તે શા માટે જરૂરી છે ?