કપ્લિંગ અને રિપલ્શન સિધ્ધાંત કયા વૈજ્ઞાનિકો દ્વારા આપવામાં આવ્યો?

  • A

    બેટસન અને પ્યુનેટ

  • B

    $T.H.$ મોર્ગન

  • C

    બ્રીજીસ

  • D

    જોહાનસેન

Similar Questions

.......નાં સંદર્ભમાં એપીસ્ટેટીક જનીન એ પ્રભાવી જનીનથી અલગ પડે છે.

હાલમાં $DNA$ નો (ન્યુક્લિઓટાઈડ ક્રમ) ક્રમ $mt\, DNA$ અને $Y$ રંગસૂત્રને માણસના ઉદવિકાસના અભ્યાસ માટે ધ્યાનમાં લેવામાં આવે છે. કારણ કે.........

  • [AIPMT 2003]

જ્યારે બે નોન - એલીલીક જનીનો સાથે હોય ત્યારે તે નવા સ્વરૂપ પ્રકારને ઉત્પન્ન કરે છે, પરંતુ જ્યારે તે એકબીજાથી જુદા પડે છે, ત્યારે તે આ પ્રકારની અસર દર્શાવતા નથી. તેને.... કહે છે.

જનીન નકશા એ શું દર્શાવે છે?

કસોટી સંકરણ એટલે શું ? તે શા માટે જરૂરી છે ?