કસોટી સંકરણ એટલે શું ? તે શા માટે જરૂરી છે ? 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

મૅન્ડલ $F_2$ છોડને સ્વફલન કરાવ્યાં તો $F_3$ અને $F_4$ પેઢીમાં માત્ર નીચા છોડ જ ઉત્પન્ન થયા તેથી તેણે તારણ કર્યું કે તે સમયુગ્મી $(tt)$ પ્રકાર હશે.

ગાણિતીય સંભાવનાના પ્રયોગ દ્વારા જનીન પ્રકાર પ્રમાણની ગણતરી કરી શકાય છે પણ માત્ર પ્રભાવી લક્ષણના સ્વરૂપ પ્રકારને જોઈને જનીન પ્રકારની સંરચનાની માહિતી મળતી નથી. ઉદા. $F_1$ અને $F_2$ છોડ $TT / Tt$ છે તેમ જાણી શકાતું નથી.

$F_2$ના ઊંચા છોડના જનીન પ્રકાર નિર્ધારણ માટે $F_2$ના ઊંચા છોડને નીચા છોડ સાથે સંકરણ કરાવ્યું અને કસોટી સંકરણ (test cross) કહે છે.

લાક્ષણિક કસોટી સંકરણના પ્રભાવી સ્વરૂપ ધરાવતા છોડનો જનીન પ્રકારે નક્કી કરવા પ્રચ્છન્ન છોડ સાથે સ્વફલન કરાવવામાં આવ્યું. સજીવોના જનીન પ્રકાર નક્કી કરવા આવા સંકરણની સંતતિઓનું વિશ્લેષણ કરી શકાય છે.

આકૃતિમાં લાક્ષણિક કસોટી સંકરણના પરિણામ દર્શાવવામાં આવ્યા છે. જ્યાં જાંબલી રંગના પુષ્પ $(W)$ સફેદ રંગના પુષ્પ $(w)$ પર પ્રભાવી છે.

એકસંકરણ પ્રયોગના પોતાનાં નિરીક્ષણોના આધારે મેન્ડલે તેના વારસાગમનના આધારે અને તેની સમજણના આધારે બે સામાન્ય નિયમો રજૂ કર્યા. આજે આ નિયમો આનુવંશિકતાના સિદ્ધાંતો અથવા નિયમો (Principles or Laws of Inheritance) કહેવાય છે. 

967-s26g

Similar Questions

બે પ્રભાવી બિનવૈકલ્પિક જનીનો $50$ એકમ દૂર છે. તેમાં સંલગ્નતા ...છે. .

  • [AIPMT 1993]

છૂંદેલા ફળનો રંગ એ ........ નું ઉદાહરણ છે.

કયા વૈજ્ઞાનિક રંગસુત્રને $X-$કાય તરીકે દર્શાવ્યું?

દાતા ભૂણીયકોષો/દૈહિકકોષોનું કોષકેન્દ્ર, કોષકેન્દ્રવિહીન કોષમાં સ્થાનાંતર કરવામાં આવે તો, સજીવના નિર્માણ પછી નીચેનામાંથી શું સાચું હશે ? .

  • [AIPMT 2002]

નીચેનામાંથી કઈ શોધને નોબલ પારિતોષિક મળેલ છે? .