જ્યારે બે નોન - એલીલીક જનીનો સાથે હોય ત્યારે તે નવા સ્વરૂપ પ્રકારને ઉત્પન્ન કરે છે, પરંતુ જ્યારે તે એકબીજાથી જુદા પડે છે, ત્યારે તે આ પ્રકારની અસર દર્શાવતા નથી. તેને.... કહે છે.

  • A

    એપીસ્ટેસિસ

  • B

    પોલીજીન

  • C

    નોન - કોમ્પ્લીમેન્ટરી

  • D

    કોમ્પ્લીમેન્ટરી

Similar Questions

$ABO$ રૂધિરજૂથના $.....P....$ જનીન પ્રકાર છે, $.....Q......$ સ્વરૂપ પ્રકાર છે.

$\quad P\quad\quad Q$

એક જોડના જીનોટાઇપ અથવા ફીનોટાઈપના બે સંકરણ જેમાં જન્યુઓનો સ્રોત એક સંકરણમાં ઊલટી જાય છે તેને શું કહે છે?

  • [AIPMT 2003]

જનીન શબ્દ..... દ્વારા આપવામાં આવ્યો હતો.

.......નાં સંદર્ભમાં એપીસ્ટેટીક જનીન એ પ્રભાવી જનીનથી અલગ પડે છે.

$ABO$ રૂધિરજુથનું નિયંત્રણ કરતા જનીન $'I'$ ના અનુસંધાનમાં ખોટુ વિધાન ઓળખો.