જનીનોનાં જુદા પડવાની ક્રિયા ક્યાં તબકકામાં થાય છે. 

  • A

    પુર્વાવસ્થા

  • B

    ભાજનાવસ્થા

  • C

    ભાજનોતરાવસ્થા

  • D

    સંકરણ દરમિયાન

Similar Questions

.... પર બે કારકીય જનીનો આવેલા હોય છે.

મેન્ડલનાં પ્રયોગ માટે વટાણાનો છોડ પાલતું પ્રાણીઓ કરતા વધુ યોગ્ય છે, કારણ કે....

$T.H.$ મોર્ગને આનુવંશીકતાના રંગસુત્રીયવાદને સાર્થક કરવા ડ્રોસોફીલા પર કાર્ય કર્યું તો નીચેનામાંથી કઈ લાક્ષણિકતા ડ્રોસોફીલામાં ન હતી?

મેન્ડલના કારકોનું વિયોજન (સંલગ્નતા નહીં, વ્યતિકરણ નહી) ............ દરમિયાન થાય છે.

  • [AIPMT 1992]

આનુવંશિકતાનો રંગસૂત્રીય વાદ કોણે પ્રસ્થાપિત કર્યો?