મેન્ડલના કારકોનું વિયોજન (સંલગ્નતા નહીં, વ્યતિકરણ નહી) ............ દરમિયાન થાય છે.

  • [AIPMT 1992]
  • A

    ભાજનોત્તરા- $I$

  • B

    ભાજનોત્તરા-$II$

  • C

    ડીપ્લોટીન

  • D

    મેટાફેઝ- $I$

Similar Questions

નીચેના $P$ અને $Q$ સજીવોને ઓળખો.

$\quad\quad \quad P\quad\quad Q$

કઈ લાક્ષણીકતા.મેન્ડેલે આપેલા મુકત વિશ્લેષણનાં નિયમનું સમર્થન કરતી નથી?

ફળમાખી જનીનીક અભ્યાસ માટે સર્વશ્રેષ્ઠ સામગ્રી છે, નીચેનામાંથી ક્યું એક આ માટેનું કારણ નથી ?

જનીનોનાં જુદા પડવાની ક્રિયા ક્યાં તબકકામાં થાય છે. 

મેન્ડલનાં પરિણામોને કઈ પ્રક્રિયાઓના આધારે અન્ય વૈજ્ઞાનિકો દ્વારા સ્પષ્ટ સમજૂતી અપાઈ ?