મેન્ડલના કારકોનું વિયોજન (સંલગ્નતા નહીં, વ્યતિકરણ નહી) ............ દરમિયાન થાય છે.
ભાજનોત્તરા- $I$
ભાજનોત્તરા-$II$
ડીપ્લોટીન
મેટાફેઝ- $I$
આપેલામાંથી ક્યો જવાબ જનીન માટે સાચો નથી.?
આનુવંશિકતાનો રંગસૂત્ર સિધ્ધાંત કોણે સિદ્ધ કર્યો?
સટન અને બોવરીએ આનુવંશીકતાને કોના આધારે સમજાવી?
મેન્ડલે તેનાં નિયમોમાં .....નો સમાવેશ કર્યો નથી.
મેન્ડેલના કાર્યનું પુનઃસંશોધન કોણે કર્યું?