મેન્ડલના કારકોનું વિયોજન (સંલગ્નતા નહીં, વ્યતિકરણ નહી) ............ દરમિયાન થાય છે.
ભાજનોત્તરા- $I$
ભાજનોત્તરા-$II$
ડીપ્લોટીન
મેટાફેઝ- $I$
નીચેના $P$ અને $Q$ સજીવોને ઓળખો.
$\quad\quad \quad P\quad\quad Q$
કઈ લાક્ષણીકતા.મેન્ડેલે આપેલા મુકત વિશ્લેષણનાં નિયમનું સમર્થન કરતી નથી?
ફળમાખી જનીનીક અભ્યાસ માટે સર્વશ્રેષ્ઠ સામગ્રી છે, નીચેનામાંથી ક્યું એક આ માટેનું કારણ નથી ?
જનીનોનાં જુદા પડવાની ક્રિયા ક્યાં તબકકામાં થાય છે.
મેન્ડલનાં પરિણામોને કઈ પ્રક્રિયાઓના આધારે અન્ય વૈજ્ઞાનિકો દ્વારા સ્પષ્ટ સમજૂતી અપાઈ ?