$T.H.$ મોર્ગને આનુવંશીકતાના રંગસુત્રીયવાદને સાર્થક કરવા ડ્રોસોફીલા પર કાર્ય કર્યું તો નીચેનામાંથી કઈ લાક્ષણિકતા ડ્રોસોફીલામાં ન હતી?

  • A

    જીવન ચક્ર બે અઠવાડીયામાં પૂર્ણ કરવું.

  • B

    પ્રયોગશાળામાં સરળ માધ્યમમાં ઉછેરી વિપુલ સંતતી પ્રાપ્ત થાય.

  • C

    ડ્રોસોફીલા ઉભયલીંગી હતી.

  • D

    એક પણ નહી.

Similar Questions

ચાર રંગસૂત્રો ધરાવતા કોષમાં અર્ધીકરણ અને જનન કોષનું નિર્માણ દર્શાવે છે.$P$ અને $Q$ તબક્કાઓ ઓળખો.

$Q$

થોમસ મોર્ગને આનુવંશિકતાના રંગસૂત્રીય સિદ્ધાંત વિશે શી માહિતી આપી ? 

વોલ્ટર સટ્ટન તેનાં.... પ્રત્યેનાં યોગદાન માટે વિખ્યાત છે.

મેન્ડલે વટાણામાં સાત જોડ લક્ષણોનો અભ્યાસ કર્યો. જેમાં $21$ પ્રકારનાં જોડાણો શક્ય છે. જો તમને કહેવામાં આવે કે આમાંના એક જોડાણમાં પછીના અભ્યાસમાં મુક્ત વહેંચણી જોવા મળતી નથી. તો તમારી પ્રતિક્રિયા આ હશે. .

  • [AIPMT 1993]

મેન્ડલવાદ ત્યારે જ માન્ય છે, જ્યારે....