ઓર્નિથોર્ફીલી એટલે....

  • A

    પાણી દ્વારા પરાગનયન

  • B

    કીટક દ્વારા પરાગનયન

  • C

    પક્ષી દ્વારા પરાગનયન

  • D

    સરીસૃપ દ્વારા પરાગનયન

Similar Questions

અસંયોગીજનનના પ્રકાર અપસ્થાનિક ભ્રૂણતામાં ભ્રૂણ સીધો ....... માંથી ઉદ્ભવે છે.

  • [AIPMT 2005]

"અંતઃબીજાણુ દ્વાર અને બાહૃય બીજાણુ દ્વાર" એ......નો ભાગ છે.

આવૃતબીજધારીમાં સક્રિય મહાબીજાણુ શેમાં વિકાસ પામે છે ?

પરાગનલિકાની શોધ કોણે કરી હતી?

અંડછિદ્ર દ્વારા પરાગનલિકાનો પ્રવેશ એ ..... છે.

  • [AIPMT 1990]