"અંતઃબીજાણુ દ્વાર અને બાહૃય બીજાણુ દ્વાર" એ......નો ભાગ છે.
પ્રદેહ
બીજાંડતલ
પરાગદીવાલ
અંડછિદ્ર
ઉભયલિંગી પુષ્પો કે જે કયારેય ખુલતા નથી, તે .... દ્ઘારા દર્શાવવામાં આવે છે.
પરાગરજ દ્વારા..................જેવા શ્વસન સબંધીત રોગો થાય છે.
ભ્રૂણપુટમાં પ્રવેશ બાદ પરાગનલિકાની ટોચ......દ્વારા ફૂલે છે અને ફાટે છે.
આવૃત બીજધારીનું અંડક કોની બરાબર હોય છે?
લાક્ષણિક પુખ્ત ભ્રૂણપુટ માટે સાચું છે.