ગેઇટોનોગેમીમાં સંકળાયેલ હોય છે.

  • [NEET 2014]
  • A

    પરાગરજ દ્વારા તે જ વનસ્પતિના બીજા પુષ્પનું ફલન

  • B

    પરાગરજ દ્વારા તે જ પુષ્પનું ફલન

  • C

    એક જ જાતિના એક પુષ્પની પરાગરજ દ્વારા તે જ જાતિના બીજા પુષ્પનું ફલન

  • D

    એક જાતિના પુષ્પની પરાગરજ દ્વારા બીજી જાતિના પુષ્પનું ફલન

Similar Questions

વાત પરાગિત વનસ્પતિ માટે ખોટું વિધાન કયું છે?

સ્વ-પરાગનયન એટલે........

કીટ પરાગીત વનસ્પતિનાં પુષ્પો...

કીટ પરાગીત વનસ્પતિનાં પુષ્પોની લાક્ષણીકતા કઈ સાચી ?

પરાગનયનનાં સંદર્ભમાં ખોટુ વિધાન ઓળખો :

  • [NEET 2022]