કીટપરાગનયન પુષ્પ સામાન્ય રીતે.......ધરાવે છે.

  • A

    તેજસ્વી રંગની પરાગરજ પુષ્કળમાત્રામાં

  • B

    લીસી સપાટી ધરાવતી શુષ્ક પરાગરજ

  • C

    શ્લેષ્મી પરાગ અને ખરબચડી સપાટી ધરાવતું પરાગાસન

  • D

    મધુ આવરીત આછા રંગની સુંગધિત પરાગરજ

Similar Questions

પરાગનયન માટે સાચા વિધાન પસંદ કરો.

$(I)$ મોટાભાગની સપુષ્પી વનસ્પતિઓ પરાગનયન માટે વાહકો તરીકે પ્રાણીઓની ઉપયોગ કરે છે.

$(II)$ પરાગનયનના સૌથી વધુ પ્રભાવી વાહક તરીકે માખી જાણીતી

$(III)$ મોટાભાગે કીટ પરાગીત વનસ્પતિનાં પુષ્પો નાના અને ઓછા રંગબેરંગી હોય છે.

$(IV)$ પ્રાણી દ્વારા થતા પરાગનયનમાં પરાગરજ પ્રાણી શરીર સાથે ચોંટી જાય તેવી હોય છે અને પરાગાસનના સંપર્કમાં આવવાથી પરાગનયન શક્ય બને છે.

વનસ્પતિમાં મોટાભાગે પરાગનયન કોના દ્વારા થાય છે?

સૌથી વધુ પ્રભાવી પરાગવાહક નીચેનામાંથી કોણ?

એક જ વનસ્પતિનાં પુષ્પની પરાગરજ એ તેજ વનસ્પતિનાં બીજા પુષ્પનાં પરાગાસન પર સ્થાપિત થાય, તે ઘટનાને જનીનિક રીતે  ...... કહે છે.

કેટલાક પુષ્પો કોને આકર્ષવા દુર્ગધ સર્જે છે?