કીટપરાગનયન પુષ્પ સામાન્ય રીતે.......ધરાવે છે.

  • A

    તેજસ્વી રંગની પરાગરજ પુષ્કળમાત્રામાં

  • B

    લીસી સપાટી ધરાવતી શુષ્ક પરાગરજ

  • C

    શ્લેષ્મી પરાગ અને ખરબચડી સપાટી ધરાવતું પરાગાસન

  • D

    મધુ આવરીત આછા રંગની સુંગધિત પરાગરજ

Similar Questions

નીચેનામાંથી કયું સંવૃત પુષ્પનું લક્ષણ નથી?

પવન દ્વારા થતા પરાગનયન માટે અસંગત વિધાન પસંદ કરો.

પવન દ્વારા પરાગનયન કઈ વનસ્પતિમાં સામાન્ય છે?

પરાગનયનનો પ્રકાર જે જનિનીક રીતે અલગ પ્રકારની પરાગરજ પરાગાસન ઉપર લાવે છે. 

નીચે આપેલ પુષ્પો કઈ વનસ્પતિમાં જોવા મળે છે ?