નીચે પૈકી કયું વિધાન ખોટું છે?
સામાન્ય રીતે ઝોસ્ટેરાના પુષ્પ પાણીમાં નિમગ્ન રહે છે.
સામાન્ય રીતે મકાઈની પરાગરજ હલકી અને ચીકાશરહીત હોય છે.
જળકુંભિ અને જલિયલીલી માત્ર પવન દ્વારા પરાગીત થાય છે.
સુરણના પુષ્પની ઊંચાઈ $6$ ફુટ હોય છે.
નીચે પૈકી કઈ વનસ્પતિ, ફાની એક જાતિ સાથે ઘનિષ્ઠ સંબંધ દર્શાવે છે, જ્યાં બેમાંથી એક પણ સજીવ, પોતાનું જીવનચક્ર બીજા વગર પૂરું નથી કરી શકતું ?
પુષ્પોના પ્રકારો જે હંમેશા પરાગવાહકોની ગેરહાજરીમાં પણ બીજોનું નિર્માણ કરી શકે છે
સ્વફલન માટેની આવશ્યકતા જણાવો.
પરાગનયનનો પ્રકાર જે જનિનીક રીતે અલગ પ્રકારની પરાગરજ પરાગાસન ઉપર લાવે છે.
ખોટું વિધાન પસંદ કરો.