નીચે પૈકી કયું વિધાન ખોટું છે?

  • A

    સામાન્ય રીતે ઝોસ્ટેરાના પુષ્પ પાણીમાં નિમગ્ન રહે છે.

  • B

    સામાન્ય રીતે મકાઈની પરાગરજ હલકી અને ચીકાશરહીત હોય છે.

  • C

    જળકુંભિ અને જલિયલીલી માત્ર પવન દ્વારા પરાગીત થાય છે.

  • D

    સુરણના પુષ્પની ઊંચાઈ $6$ ફુટ હોય છે.

Similar Questions

આ વનસ્પતિ હવાઈ પુષ્પો અને સંવૃત પુષ્પો એમ બંને પ્રકારના પુષ્પો ખીલે છે.

નીચે આપેલ વનસ્પતિમાંથી કેટલી વનસ્પતિમાં પાણી દ્વારા પરાગનયન થાય છે? 
મકાઈ, ઘઉં, વેલીસ્નેરીયા, જલીયલીલી, જાસુદ, જળકુંભિ, હાઈડ્રીલા, ઝોસ્ટેરા

આવૃત બીજધારીના જન્યુઓ કેવા હોય છે?

દ્ધિઅંગી અને ત્રીઅંગીના જન્યુવહન માટે શું જરૂરી હોય છે?

તેમાં સંવૃત પુષ્પતા જોવા મળે