સ્વફલન માટે શું જરૂરી છે?
પરાગરજની મુકિત અને પરાગનલિકાના નિર્માણ વચ્ચે તાલમેલ
પરાગાશય અને પરાગાસન દૂર હોવા જોઈએ.
પરાગાશય અને પરાગવાહીની વચ્ચે તાલમેલ
પરાગરજની મુકિત અને પરાગાસનની ગ્રાહ્યતામાં તાલમેલ
નીચેનામાંથી કોનામાં ફૂદા દ્વારા પરાગનયન થાય ?
નીચે આપેલ વનસ્પતિમાંથી કેટલી વનસ્પતિમાં પવન દ્વારા પરાગનયન થઈ શકે છે?
વેલિસ્નેરીયા, જળકુંભિ, હાઈડ્રીલા, જલીય લીલી
ગેકો ગરોળી દ્વારા પરાગીત પુષ્પોમાં પરાગરજ કેવી હોય છે?
ક્લેઈસ્ટોગેમીનો ફાયદો શું છે?
દ્ધિઅંગી અને ત્રીઅંગીના જન્યુવહન માટે શું જરૂરી હોય છે?