સ્વફલન માટે શું જરૂરી છે?

  • A

    પરાગરજની મુકિત અને પરાગનલિકાના નિર્માણ વચ્ચે તાલમેલ

  • B

    પરાગાશય અને પરાગાસન દૂર હોવા જોઈએ.

  • C

    પરાગાશય અને પરાગવાહીની વચ્ચે તાલમેલ

  • D

    પરાગરજની મુકિત અને પરાગાસનની ગ્રાહ્યતામાં તાલમેલ

Similar Questions

આ પ્રકારના પરાગનયનમાં જનીનીક ભિન્નતા આવવાની શક્યતાઓ સૌથી વધુ હોય છે ?

ખેતીવાડીના ધાન્યમાં મુખ્ય પરાગવાહક કોણ છે ?

  • [AIPMT 1994]

જલજ વનસ્પતિઓમાં પરાગનયન કેવી રીતે થાય છે ?

મોટા રંગબેરંગી, સુગંધીદાર અને મધુરસયુક્ત પુષ્પો જોવા મળે છે -

  • [NEET 2023]

તેમાં સંવૃત પુષ્પતા જોવા મળે