સ્વફલન માટે શું જરૂરી છે?

  • A

    પરાગરજની મુકિત અને પરાગનલિકાના નિર્માણ વચ્ચે તાલમેલ

  • B

    પરાગાશય અને પરાગાસન દૂર હોવા જોઈએ.

  • C

    પરાગાશય અને પરાગવાહીની વચ્ચે તાલમેલ

  • D

    પરાગરજની મુકિત અને પરાગાસનની ગ્રાહ્યતામાં તાલમેલ

Similar Questions

નીચેનામાંથી કોનામાં ફૂદા દ્વારા પરાગનયન થાય ?

નીચે આપેલ વનસ્પતિમાંથી કેટલી વનસ્પતિમાં પવન દ્વારા પરાગનયન થઈ શકે છે?
 વેલિસ્નેરીયા, જળકુંભિ, હાઈડ્રીલા, જલીય લીલી

ગેકો ગરોળી દ્વારા પરાગીત પુષ્પોમાં પરાગરજ કેવી હોય છે?

ક્લેઈસ્ટોગેમીનો ફાયદો શું છે?

  • [NEET 2013]

દ્ધિઅંગી અને ત્રીઅંગીના જન્યુવહન માટે શું જરૂરી હોય છે?