સ્વફલન માટે શું જરૂરી છે?
પરાગરજની મુકિત અને પરાગનલિકાના નિર્માણ વચ્ચે તાલમેલ
પરાગાશય અને પરાગાસન દૂર હોવા જોઈએ.
પરાગાશય અને પરાગવાહીની વચ્ચે તાલમેલ
પરાગરજની મુકિત અને પરાગાસનની ગ્રાહ્યતામાં તાલમેલ
આ પ્રકારના પરાગનયનમાં જનીનીક ભિન્નતા આવવાની શક્યતાઓ સૌથી વધુ હોય છે ?
ખેતીવાડીના ધાન્યમાં મુખ્ય પરાગવાહક કોણ છે ?
જલજ વનસ્પતિઓમાં પરાગનયન કેવી રીતે થાય છે ?
મોટા રંગબેરંગી, સુગંધીદાર અને મધુરસયુક્ત પુષ્પો જોવા મળે છે -
તેમાં સંવૃત પુષ્પતા જોવા મળે