પાણી દ્વારા પરાગનયન પામતા પુષ્પોના ઉદાહરણો ક્યાં છે.
ઝોસ્ટેરા, લોટસ, વોટર લીલી
લોટસ, વેલીમ્નરીયા, હાઈડ્રીલા
પોટામોશેટોન, વેલીગ્નેરિયા, લોટસ
વેલીમ્નરીયા, હાઈડ્રીલા, ઝોસ્ટેરા
કીટ પરાગીત વનસ્પતિનાં પુષ્પોની લાક્ષણીકતા કઈ સાચી ?
સૌથી વધુ પ્રભાવી પરાગવાહક નીચેનામાંથી કોણ?
નીચે પૈકી કયું વિધાન ખોટું છે?
વાત પરાગિત વનસ્પતિ માટે ખોટું વિધાન કયું છે?
જલપરાગીત વનસ્પતિને ઓળખો.