પાણી દ્વારા પરાગનયન પામતા પુષ્પોના ઉદાહરણો ક્યાં છે. 

  • A

    ઝોસ્ટેરા, લોટસ, વોટર લીલી

  • B

    લોટસ, વેલીમ્નરીયા, હાઈડ્રીલા

  • C

    પોટામોશેટોન, વેલીગ્નેરિયા, લોટસ

  • D

    વેલીમ્નરીયા, હાઈડ્રીલા, ઝોસ્ટેરા

Similar Questions

કીટ પરાગીત વનસ્પતિનાં પુષ્પોની લાક્ષણીકતા કઈ સાચી ?

સૌથી વધુ પ્રભાવી પરાગવાહક નીચેનામાંથી કોણ?

નીચે પૈકી કયું વિધાન ખોટું છે?

વાત પરાગિત વનસ્પતિ માટે ખોટું વિધાન કયું છે?

જલપરાગીત વનસ્પતિને ઓળખો.