પાણી દ્વારા પરાગનયન પામતા પુષ્પોના ઉદાહરણો ક્યાં છે. 

  • A

    ઝોસ્ટેરા, લોટસ, વોટર લીલી

  • B

    લોટસ, વેલીમ્નરીયા, હાઈડ્રીલા

  • C

    પોટામોશેટોન, વેલીગ્નેરિયા, લોટસ

  • D

    વેલીમ્નરીયા, હાઈડ્રીલા, ઝોસ્ટેરા

Similar Questions

ખોટું વિધાન પસંદ કરો.

જલપરાગીત વનસ્પતિને ઓળખો.

વાત પરાગિત વનસ્પતિ માટે ખોટું વિધાન કયું છે?

કઈ વનસ્પતિના માદા પુષ્પો પાણીમાં નિમગ્ન હોય છે?

મકાઈના દરેક પુષ્પમાં કેટલા બીજાંડ આવેલા હોય છે?