નીચે પૈકી ક્યા પ્રકારના પરાગનયનમાં જનીનીક ભિન્નતા ધરાવતી પરાગરજ પરાગાશન પર સ્થાપિત થાય છે?

  • A

    પરવશ

  • B

    સ્વફલન

  • C

    ગેઈટેનોગેમી

  • D

    $B$ અને $C$ બંને

Similar Questions

નીચેનામાંથી ક્યા કીટકો દ્વારા પરાગનયન પામતાં પુષ્પોની લાક્ષણિક વિશેષતા નથી?

પવન પરાગિત પુષ્પો એ ..... છે.

ક્યું પ્રાણી પરાગવાહક પણ છે?

પીંછાયુક્ત પરાગાસન અને બહુમુખી પરાગાશય શેની લાક્ષણિકતા છે.

નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?