નીચે પૈકી ક્યા પ્રકારના પરાગનયનમાં જનીનીક ભિન્નતા ધરાવતી પરાગરજ પરાગાશન પર સ્થાપિત થાય છે?

  • A

    પરવશ

  • B

    સ્વફલન

  • C

    ગેઈટેનોગેમી

  • D

    $B$ અને $C$ બંને

Similar Questions

પીંછાયુક્ત પરાગાસન અને બહુમુખી પરાગાશય શેની લાક્ષણિકતા છે.

વ્યાખ્યા $/$ સમજૂતી આપો :

$1.$ હવાઈ પુષ્પો (chasmogamous)

$2.$ સંવૃત્ત પુષ્પો

જલપરાગીત વનસ્પતિને ઓળખો.

પરાગનયન દરમ્યાન જ્યારે એક વનસ્પતિના પરાગશયમાંથી પરાગરજ અન્ય વનસ્પતિના પરાગાસન પર સ્થાપિત થાય છે અને આમ પરાગાસન પર જનીનિક ભિન્નતા ધરાવતી પરાગરજ સ્થાપિત થાય છે તેને માટે આ શબ્દનો ઉપયોગ થાય છે.

  • [NEET 2021]

ઝોસ્ટેરામાં પરાગનયન માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.