નીચે પૈકી ક્યા પ્રકારના પરાગનયનમાં જનીનીક ભિન્નતા ધરાવતી પરાગરજ પરાગાશન પર સ્થાપિત થાય છે?
પરવશ
સ્વફલન
ગેઈટેનોગેમી
$B$ અને $C$ બંને
નીચેનામાંથી ક્યા કીટકો દ્વારા પરાગનયન પામતાં પુષ્પોની લાક્ષણિક વિશેષતા નથી?
પવન પરાગિત પુષ્પો એ ..... છે.
ક્યું પ્રાણી પરાગવાહક પણ છે?
પીંછાયુક્ત પરાગાસન અને બહુમુખી પરાગાશય શેની લાક્ષણિકતા છે.
નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?