નરજન્યુની પ્લોઈડી શું હોય છે?
$n$
$2n$
$3n$
$4n$
પરાગરજની દિવાલ કેટલા સ્તરની બનેલી હોય છે?
સ્પોરોપોલેનીન એ શેમાં જાવા મળે છે?
$A$ - બીજાણુજનક પેશીના અમુક કોષ જ લઘુબીજાણું ચતુષ્ક ઉત્પન્ન કરવા સમર્થ હોવાથી તે કોષોને લઘુબીજાણું માતૃકોષ કહે છે.
$R$ - લઘુબીજાણુંઓ ચારનાં સમૂહમાં ગોઠવાયેલા હોય જેને લઘુબીજાણું ચતુષ્ક કહે છે.
પરાગરજ શેમાંથી મુક્ત થાય છે?
........ થી વઘુ આવૃત્ત બીજઘારીઓમાં, પરાગરજ દ્વિકોષીય અવસ્થાએ મુક્ત થાય છે, ....... થી ઓછી આવૃત્ત બીજઘારીઓમાં, પરાગરજ ત્રિકોષીય અવસ્થાએ મુક્ત થાય છે.