પરાગરજની દિવાલ કેટલા સ્તરની બનેલી હોય છે?
એક
બે
ત્રણ
ચાર
લઘુબીજાણુ માતૃકોષમાંથી લઘુબીજાણુનું સર્જન થવા માટે શું થવું જરૂરી છે?
$A$ - બીજાણુજનક પેશીના અમુક કોષ જ લઘુબીજાણું ચતુષ્ક ઉત્પન્ન કરવા સમર્થ હોવાથી તે કોષોને લઘુબીજાણું માતૃકોષ કહે છે.
$R$ - લઘુબીજાણુંઓ ચારનાં સમૂહમાં ગોઠવાયેલા હોય જેને લઘુબીજાણું ચતુષ્ક કહે છે.
સાચું વિધાન દર્શાવતો વિકલ્પ પસંદ કરો.
ખોટા વાક્ય પર ચિહ્ન કરો.
પરાગરજની બાહ્ય રચના વર્ણવો.