પરાગનલિકાને સહાયક કોષમાં પહોંચાડવાનું કાર્ય કોણ કરે છે?
અંડકોષ
પ્રતિઘુવીય કોષ
અંડપ્રસાધન
તંતુમય પ્રસાધન
મહાબીજાણુજનન માટે સુસંગત વિકલ્પ પસંદ કરો.
ક્યા કોષો તંતુમય પ્રસાધન ધરાવે છે?
મહાબીજાણું માતૃકોષનું અર્ધિકરણ થતા............ મહાબીજાણુંઓ બને છે.
$A$ - અંડકતલ તરફ છેડે ચાર પ્રતિ ધ્રુવકોષો ગોઠવાયેલા હોય છે.
$R$ - લાક્ષણિક ભ્રૂણપુટમાં સાત કોષ અને આઠ કોષકેન્દ્રો હોય છે.
આપેલ આકૃતિ ઓળખો.