તંતુમય ઘટકો શેમાં મદદ કરે છે?

  • A

    પરાગનલિકાના નિર્માણમાં

  • B

    પરાગનલિકાના સહાયક કોષમાં પ્રવેશમાં

  • C

    પરાગનલિકાના અવરોધનમાં

  • D

    જન્યુકોષોના નિર્માણમાં

Similar Questions

પરાગરજની કઈ અવસ્થાએ તેમા જન્યુઓનું સર્જન થઈ ચુકયું હોય છે?

દ્વિકોષીય અવસ્થાએ મુકત થયેલી પરાગરજમાં નરજન્યુઓ કયાં સર્જાય છે?

આકૃતિમાં $'P', 'Q', 'R', 'S'$ અને $'T'$ ને ઓળખો.

પરાગરજનું પરાગાશન પર સ્થાપનથી લઈને પરાગનલિકાના અંડકમાં પ્રવેશની ઘટનાને સામુહિક રીતે શું કહે છે?

આકૃતિમાં $X$ અને $Y$ ને ઓળખો.