પરાગરજમાં જોવા મળતી ત્રિકોષીય રચના જ્યારે તે ત્રિકોણીય અવસ્થાએ આવે છે, તે ત્રિકોષીય રચનાના ત્રણ કોષો કયા કયા હોય છે ?
$60\, \%$ જેટલી આવૃત બીજધારી વનસ્પતિઓમાં પરાગરજ દ્વિકોષીય અવસ્થાએ (વાનસ્પતિક કોષ અને જનનકોષ) બાકીની જાતિઓમાં પરાગરજ ત્રિકોષીય અવસ્થામાં મુકાય છે ત્યારે જનનકોષ સમવિભાજન પામી બે નરજન્યુઓમાં રૂપાંતર પામે છે. આમ ત્રિકોષીય અવસ્થામાં એક વાનસ્પતિક કોષ અને બે નરજન્યુઓ આવેલ હોય છે.
પરાગરજની કઈ અવસ્થાએ તેમા જન્યુઓનું સર્જન થઈ ચુકયું હોય છે?
અંડકમાં કયા માર્ગ દ્ઘારા પરાગનલિકા પ્રવેશ પામે છે?
દ્વિકોષીય અવસ્થાએ મુકત થયેલી પરાગરજમાં નરજન્યુઓ કયાં સર્જાય છે?
નીચે આપેલ આકૃતિમાં પરાગાસન ઉપર આવેલ પરાગરજમાંથી ઉત્પન્ન થતી પરાગનલિકાનો ભ્રૂણપુટ સુધીનો માર્ગ દર્શાવો. અંડસાધનના ભાગોનાં નામ આપો.
પરાગરજનું પરાગાશન પર સ્થાપનથી લઈને પરાગનલિકાના અંડકમાં પ્રવેશની ઘટનાને સામુહિક રીતે શું કહે છે?