દ્વિસદની વનસ્પતિ પર કેવા પુષ્પો ખુલે છે ?

  • A

    સંપૂર્ણ પુષ્પ

  • B

    એકલિંગી પુષ્પ

  • C

    દ્વિલિંગી પુષ્પ

  • D

    ઉપરના બધા જ

Similar Questions

દ્રીસદની પરિસ્થિતિ શેને અવરોધે છે?

દ્વિસદની વનસ્પતિ $- P$

એકસદની વનસ્પતિ $- Q$

$-P$ અને $Q$ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

$\quad\quad\quad P\quad\quad Q$

સ્વયં-અસંગતતા, સ્વફલન ઉપર કોઈ મર્યાદા લાગે છે ? કારણો આપો અને આવી વનસ્પતિઓમાં પરાગનયનનો પ્રકાર સૂચવો. 

કઈ પ્રયુકિતઓ પરપરાગનયન ઉત્તેજે છે? 

$(i)$ પરાગરજની મુકિત અને પરાગાશનની ગહણ ક્ષમતાને તાલમેલ ન હોવો

$(ii)$ પરાગાશય અને પરાગાશન જુદા જુદા સ્થાનોએ હોવા

$(iii)$ એકસદની વનસ્પતિ 

$(iv)$ દ્વિસદની વનસ્પતિ સર્જન

$(v)$ સ્વઅસંગતતા

$(vi)$ પરાગાશય અને પરાગાસન એકબીજાની નજીક હોવા 

$(vii)$ સ્વ-સંગતતા

બાહ્ય સંવર્ધન પ્રયુક્તિઓ માટે અસંગત છે.