નીચે પૈકી કઈ પ્રયુક્તિ સ્વફલન અવરોધે છે?

  • A

    સ્વઅસંગતતા

  • B

    પરાગાશય અને પરાગાશન એકબીજાની નજીક

  • C

    દ્વિલીંગી પુષ્પ નિર્માણ

  • D

    સ્વ-સંગતતા

Similar Questions

સપુષ્પ વનસ્પતિઓ શું અવરોધવા ઘણીબધી પ્રયુક્તિઓ વિકસાવે છે?

જો નર અને માદા બંને પ્રકારના પુષ્પો એક જ વનસ્પતિ પર ઊગતા હોય તો તે વનસ્પતિ ........ કહેવાય છે.

બાહ્ય સંવર્ધન પ્રયુક્તિઓ માટે અસંગત છે.

પુષ્પો દ્વારા સ્વ-પરાગનયન રોકવા માટે વિકસાવેલી બે કાર્યપદ્ધતિ જણાવો. 

સતત સ્વ-પરાગનયનને કારણે શું થાય?