સતત સ્વ-પરાગનયનને કારણે શું થાય?

  • A

    બાહ્ય સંવર્ધન

  • B

    અંત: સંવર્ધન દબાણ

  • C

    બાહ્ય સંવર્ધન દબાણ

  • D

    જાતિ વિવિધતા

Similar Questions

સતત સ્વપરાગનયનનું પરિણામ......... છે.

એકસદની વનસ્પતિ માટે ........

દ્વિસદની વનસ્પતિ પર કેવા પુષ્પો ખુલે છે ?

મકાઈમાં કઈ ક્રિયા અવરોધાતી નથી?

મોટાભાગની સપુષ્પિ વનસ્પતિ કેવા પુષ્પો સર્જે છે?