સૌથી ઓછુ પરાગનયન શેના દ્વારા થાય છે?
મધમાખી
કિટક
પાણી
પવન
નીચે પૈકી કયું વિધાન ખોટું છે?
દ્ધિઅંગી અને ત્રીઅંગીના જન્યુવહન માટે શું જરૂરી હોય છે?
નીચેનામાંથી કોનામાં ફૂદા દ્વારા પરાગનયન થાય ?
ફૂદાં અને યુક્કા વનસ્પતિ એકબીજા વગર જીવન પૂરું કરી શકતાં નથી. કારણ આપો.
ફુદાના ઈયળ કે ડિંભ ઈડામાંથી ક્યારે બહાર આવે છે?