સૌથી ઓછુ પરાગનયન શેના દ્વારા થાય છે?
મધમાખી
કિટક
પાણી
પવન
પરાગવાહકોને વનસ્પતિઓ દ્વારા આપવામાં આવતો સામાન્ય પુષ્પીય પુરસ્કાર છે.
નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?
જળકુંભિમાં પરાગનયન શેના દ્વારા થાય છે?
અસત્ય વિધાન ઓળખો
ઓર્કિડ પુષ્પ પર પરાગવાહક તરીકે......... જોવા મળતા નથી.