સૌથી ઓછુ પરાગનયન શેના દ્વારા થાય છે?

  • A

    મધમાખી

  • B

    કિટક

  • C

    પાણી

  • D

    પવન

Similar Questions

નીચે પૈકી કયું વિધાન ખોટું છે?

દ્ધિઅંગી અને ત્રીઅંગીના જન્યુવહન માટે શું જરૂરી હોય છે?

નીચેનામાંથી કોનામાં ફૂદા દ્વારા પરાગનયન થાય ?

ફૂદાં અને યુક્કા વનસ્પતિ એકબીજા વગર જીવન પૂરું કરી શકતાં નથી. કારણ આપો. 

ફુદાના ઈયળ કે ડિંભ ઈડામાંથી ક્યારે બહાર આવે છે?