નીચેનામાંથી ક્યા કીટકો દ્વારા પરાગનયન પામતાં પુષ્પોની લાક્ષણિક વિશેષતા નથી?

  • A

    સુગંધ 

  • B

    મધુદ્રવ્ય 

  • C

    તીવ્ર ગંધ 

  • D

    પરાગરજો પર શ્લેષ્મીય આવરણ

Similar Questions

કિટપરાગીત વનસ્પતિને ઓળખો.

સૌથી ઓછુ પરાગનયન શેના દ્વારા થાય છે?

કેઝમોગેમી અવસ્થા છે, જયાં......

આવૃત બીજધારીના જન્યુઓ કેવા હોય છે?

કઈ વનસ્પતિ સંવૃત પુષ્પો ઘરાવતી નથી?