વાત પરાગનયન માટે શું જરૂરી છે?
પીછાંયુકત પરાગાશન
પુંકેસર ખુલ્લા કે મુકત
હલકી પરાગરજ
આપેલ તમામ
...........માં પરાગનયન થાય છે.
ક્લેઈસ્ટોગેમીનો ફાયદો શું છે?
જલજ વનસ્પતિઓમાં પરાગનયન કેવી રીતે થાય છે ?
કેઝમોગેમી અવસ્થા છે, જયાં......
કિટપરાગીત વનસ્પતિને ઓળખો.