પરાગવાહકોને વનસ્પતિઓ દ્વારા આપવામાં આવતો સામાન્ય પુષ્પીય પુરસ્કાર છે.

  • A

    મધુદ્રવ્ય અને પરાગરજ

  • B

    પરાગરજ અને ઉત્સચકો

  • C

    અંતઃસ્ત્રાવો અને મધુદ્રવ્ય

  • D

    બધા જ

Similar Questions

હવાઈ પુષ્પોમાં પરાગનયનના શક્ય પ્રકારો કયા કયા છે ? કારણો આપો. 

પરાગનયન દરમ્યાન જ્યારે એક વનસ્પતિના પરાગશયમાંથી પરાગરજ અન્ય વનસ્પતિના પરાગાસન પર સ્થાપિત થાય છે અને આમ પરાગાસન પર જનીનિક ભિન્નતા ધરાવતી પરાગરજ સ્થાપિત થાય છે તેને માટે આ શબ્દનો ઉપયોગ થાય છે.

  • [NEET 2021]

.......... વનસ્પતિઓમાં પરાગરજ લાંબી અને પટ્ટીમય હોય છે.

આ પરસ્પરતા પરાગનયન માટે જરૂરી છે.

નીચે બે વિધાનનો આપેલા છે.

વિધાન$I$:સંવૃત પુષ્પો એ અપરિવર્તનીય રીતે સ્વફલિત છે.

વિધાન$II$:સંવૃત પુષ્પો એ બિનલાભકારી છે કારણ કે તેના પર પરપરાગનયનની શક્યતા રહેલી નથી.

ઉપરના બંને વિધાનોના સંદર્ભે નીચેના વિકલ્પો પૈકી કયો સાચો વિકલ્પ  પસંદ કરો.

  • [NEET 2022]