પરાગવાહકોને વનસ્પતિઓ દ્વારા આપવામાં આવતો સામાન્ય પુષ્પીય પુરસ્કાર છે.

  • A

    મધુદ્રવ્ય અને પરાગરજ

  • B

    પરાગરજ અને ઉત્સચકો

  • C

    અંતઃસ્ત્રાવો અને મધુદ્રવ્ય

  • D

    બધા જ

Similar Questions

દ્ધિઅંગી અને ત્રીઅંગીના જન્યુવહન માટે શું જરૂરી હોય છે?

વ્યાખ્યા $/$ સમજૂતી આપો :

$1.$ હવાઈ પુષ્પો (chasmogamous)

$2.$ સંવૃત્ત પુષ્પો

કઈ વનસ્પતિમાં બાહ્ય સંવર્ધન પ્રયુક્તિ દ્વારા સ્વફલન અટકાવી શકાય છે પણ ગેઈટોનોગેમી અવરોધી શકાતું નથી ?

નીચેનામાંથી કયા એકમાં પરાગનયન સ્વફલન થાય છે?

  • [AIPMT 2011]

ગેઈટેનોગેમી જનીનિક દષ્ટિએે ......... અને કાર્યાત્મક રીતે ......... સાથે સમાનતા દર્શાવે છે.