કયા પ્રકારના પરાગનયનમાં પરાગાશયમાંથી પરાગરજનું તે જ પુષ્પના પરાગાશન પર સ્થળાંતર થાય છે?
સ્વફલન
પરફલન
ગેઈટેનોગેમી
આપેલ તમામ
ગેઈટેનોગેમી જનીનિક દષ્ટિએે ......... અને કાર્યાત્મક રીતે ......... સાથે સમાનતા દર્શાવે છે.
વેલિસ્નેરિયામાં પરાગનયન માટે અયોગ્ય વિક્લપ પસંદ કરો.
પરાગનયન એટલે શું ? તેના પ્રકારો વર્ણવો.
સૌથી વધુ પ્રભાવી પરાગવાહક નીચેનામાંથી કોણ?
કેટલાક પુષ્પો કોને આકર્ષવા દુર્ગધ સર્જે છે?