કયા પ્રકારના પરાગનયનમાં પરાગાશયમાંથી પરાગરજનું તે જ પુષ્પના પરાગાશન પર સ્થળાંતર થાય છે?

  • A

    સ્વફલન

  • B

    પરફલન

  • C

    ગેઈટેનોગેમી

  • D

    આપેલ તમામ

Similar Questions

ગેઈટેનોગેમી જનીનિક દષ્ટિએે ......... અને કાર્યાત્મક રીતે ......... સાથે સમાનતા દર્શાવે છે.

વેલિસ્નેરિયામાં પરાગનયન માટે અયોગ્ય વિક્લપ પસંદ કરો.

પરાગનયન એટલે શું ? તેના પ્રકારો વર્ણવો.

સૌથી વધુ પ્રભાવી પરાગવાહક નીચેનામાંથી કોણ?

કેટલાક પુષ્પો કોને આકર્ષવા દુર્ગધ સર્જે છે?