કયા પ્રકારના પરાગનયનમાં પરાગાશયમાંથી પરાગરજનું તે જ પુષ્પના પરાગાશન પર સ્થળાંતર થાય છે?

  • A

    સ્વફલન

  • B

    પરફલન

  • C

    ગેઈટેનોગેમી

  • D

    આપેલ તમામ

Similar Questions

પરાગનયનની ક્રિયામાં કોણ વહન પામે છે ?

પરાગનયન માટે સાચા વિધાન પસંદ કરો.

$(I)$ મોટાભાગની સપુષ્પી વનસ્પતિઓ પરાગનયન માટે વાહકો તરીકે પ્રાણીઓની ઉપયોગ કરે છે.

$(II)$ પરાગનયનના સૌથી વધુ પ્રભાવી વાહક તરીકે માખી જાણીતી

$(III)$ મોટાભાગે કીટ પરાગીત વનસ્પતિનાં પુષ્પો નાના અને ઓછા રંગબેરંગી હોય છે.

$(IV)$ પ્રાણી દ્વારા થતા પરાગનયનમાં પરાગરજ પ્રાણી શરીર સાથે ચોંટી જાય તેવી હોય છે અને પરાગાસનના સંપર્કમાં આવવાથી પરાગનયન શક્ય બને છે.

અસત્ય વિધાન ઓળખો

પાણી દ્વારા પરાગનયન શેમાં જોવા મળે છે ?

નીચેનામાંથી અસંગત વિધાન પસંદ કરો.