પુષ્પની પરાગરજ એ એજ વનસ્પતિનાં એક પુષ્પનાં પરાગાશય થી બીજા પુષ્પનાં પરાગાસન પર સ્થાનાંતર થવાની ઘટનાને .... કહે છે.
સ્વફલન
પરવશ
ગેઇટોનોગેમી
કેરિયોગેમી
ઓર્કિડ પુષ્પ પર પરાગવાહક તરીકે......... જોવા મળતા નથી.
ઓટોગેમી એટલે...
યુકા અને ફૂદાં માટે સુસંગત વિકલ્પ પસંદ કરો.
હાઈડ્રોફિલી(જલ) $30$ પ્રજાતિઓ સુધી મર્યાદિત છે. જે ઘણીખરી છે.
મકાઇનાં લાબાં ડુંડાની છેડે અવલંબિત લાંબા તંતુમય સૂત્રને ...... કહે છે.