મકાઇ એ......નું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.
એન્મોફિલી (પવન દ્વારા પરાગનયન)
ઓર્નિથોફિલી (પક્ષ દ્વારા પરાગનયન)
એન્ટેમોફિલી (કીટકો દ્વારા પરાગનયન)
હાઇડ્રોફિલી (જલ દ્વારા પરાગનયન)
ઉભયલિંગી પુષ્પ કે જે જીવનમાં ક્યારેય ખુલતા નથી, તેને .... કહે છે.
પુષ્પ અને પરાગવાહક કારક વચ્ચેનું સૌથી ઉત્તમ ઉદાહરણ........દ્વારા દર્શાવી શકાય.
સ્વ-પરાગનયન એટલે........
પરાગનયન દરમ્યાન જ્યારે એક વનસ્પતિના પરાગશયમાંથી પરાગરજ અન્ય વનસ્પતિના પરાગાસન પર સ્થાપિત થાય છે અને આમ પરાગાસન પર જનીનિક ભિન્નતા ધરાવતી પરાગરજ સ્થાપિત થાય છે તેને માટે આ શબ્દનો ઉપયોગ થાય છે.
મકાઈ .....