મકાઇ એ......નું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.
એન્મોફિલી (પવન દ્વારા પરાગનયન)
ઓર્નિથોફિલી (પક્ષ દ્વારા પરાગનયન)
એન્ટેમોફિલી (કીટકો દ્વારા પરાગનયન)
હાઇડ્રોફિલી (જલ દ્વારા પરાગનયન)
આવૃત બીજધારીના જન્યુઓ કેવા હોય છે?
પુષ્પ અને પરાગવાહક કારક વચ્ચેનું સૌથી ઉત્તમ ઉદાહરણ........દ્વારા દર્શાવી શકાય.
ક્લસ્ટોગેમીનો ફાયદો શું છે?
સાચાં વિધાનોના જૂથને ઓળખો.
$A$. વેલીસ્નેરિયાના પુષ્પો રંગીન હોય છે અને મધુરસ ઉત્પન્ન કરે છે.
$B$. જલીય લીલીનાં પુષ્પો પાણી દ્વારા પરાગિત થતાં નથી.
$C$ મોટા ભાગની જલપરાગરજ લાંબી અને પટ્ટીમય હોય છે
$D$. કેટલીક જલજ વનસ્પતીઓમાં પરાગરજ લાંબી અને પટ્ટીમય હોય છે.
$E$. કેટલીક જલજ વનસ્પતિઓમાં પરાગરજ નીષ્ક્રિય રીતે પાણીની અંદર વહન પામે છે.
નીંચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
વાત પરાગનયન માટે શું જરૂરી છે?