પરાનયનની ક્રિયામાં પરાગરજનું સ્થળાંતર કયા ભાગ પર થાય છે?

  • A

    પરાગાશય

  • B

    પરાગાસન

  • C

    દલપત્ર

  • D

    વજ્રપત્ર

Similar Questions

મોટા રંગબેરંગી, સુગંધીદાર અને મધુરસયુક્ત પુષ્પો જોવા મળે છે -

  • [NEET 2023]

મકાઈના દરેક પુષ્પમાં કેટલા બીજાંડ આવેલા હોય છે?

પાણી દ્વારા પરાગનયન શેમાં જોવા મળે છે ?

નીચેનામાંથી અસંગત વિધાન પસંદ કરો.

કઈ વનસ્પતિના માદા પુષ્પો પાણીમાં નિમગ્ન હોય છે?