પરાનયનની ક્રિયામાં પરાગરજનું સ્થળાંતર કયા ભાગ પર થાય છે?
પરાગાશય
પરાગાસન
દલપત્ર
વજ્રપત્ર
મોટા રંગબેરંગી, સુગંધીદાર અને મધુરસયુક્ત પુષ્પો જોવા મળે છે -
મકાઈના દરેક પુષ્પમાં કેટલા બીજાંડ આવેલા હોય છે?
પાણી દ્વારા પરાગનયન શેમાં જોવા મળે છે ?
નીચેનામાંથી અસંગત વિધાન પસંદ કરો.
કઈ વનસ્પતિના માદા પુષ્પો પાણીમાં નિમગ્ન હોય છે?