આવૃત બીજધારીના જન્યુઓ કેવા હોય છે?

  • A

    પક્ષ્મધારી

  • B

    કશાધારી

  • C

    ચલિત

  • D

    અચલિત

Similar Questions

સંવૃત પુષ્પોમાં સ્વફલન સમજાવો. 

સ્વફલન માટેની આવશ્યકતા જણાવો. 

હવાઈ પુષ્પોમાં પરાગનયનના શક્ય પ્રકારો કયા કયા છે ? કારણો આપો. 

ઉભયલિંગી પુષ્પ કે જે જીવનમાં ક્યારેય ખુલતા નથી, તેને .... કહે છે.

નીચેનામાંથી ક્યા કીટકો દ્વારા પરાગનયન પામતાં પુષ્પોની લાક્ષણિક વિશેષતા નથી?