આવૃત બીજધારીના જન્યુઓ કેવા હોય છે?
પક્ષ્મધારી
કશાધારી
ચલિત
અચલિત
સંવૃત પુષ્પોમાં સ્વફલન સમજાવો.
સ્વફલન માટેની આવશ્યકતા જણાવો.
હવાઈ પુષ્પોમાં પરાગનયનના શક્ય પ્રકારો કયા કયા છે ? કારણો આપો.
ઉભયલિંગી પુષ્પ કે જે જીવનમાં ક્યારેય ખુલતા નથી, તેને .... કહે છે.
નીચેનામાંથી ક્યા કીટકો દ્વારા પરાગનયન પામતાં પુષ્પોની લાક્ષણિક વિશેષતા નથી?