મકાઇનાં લાબાં ડુંડાની છેડે અવલંબિત લાંબા તંતુમય સૂત્રને ...... કહે છે.

  • A

    રેસાઓ

  • B

    પરાગાશય

  • C

    પરાગવાહિની

  • D

    બીજાશય

Similar Questions

પરાગનયનની ક્રિયામાં કોણ વહન પામે છે ?

કયા પ્રકારનાં પરાગનયનમાં પરાગરજ જનીનિક રીતે અલગ હોય છે ?

કીટ પરાગીત પુષ્પનું પરાગાસન........હોય છે.

જળકુંભિમાં પરાગનયન શેના દ્વારા થાય છે?

કીટ પરાગીત વનસ્પતિનાં પુષ્પોની લાક્ષણીકતા કઈ સાચી ?