મકાઇનાં લાબાં ડુંડાની છેડે અવલંબિત લાંબા તંતુમય સૂત્રને ...... કહે છે.
રેસાઓ
પરાગાશય
પરાગવાહિની
બીજાશય
પરાગનયનની ક્રિયામાં કોણ વહન પામે છે ?
કયા પ્રકારનાં પરાગનયનમાં પરાગરજ જનીનિક રીતે અલગ હોય છે ?
કીટ પરાગીત પુષ્પનું પરાગાસન........હોય છે.
જળકુંભિમાં પરાગનયન શેના દ્વારા થાય છે?
કીટ પરાગીત વનસ્પતિનાં પુષ્પોની લાક્ષણીકતા કઈ સાચી ?