માદા જન્યુ શેમાં સર્જાય છે?
પરાગરજ
પરાગાશય
ભ્રૂણપુટ
પરાગવાહીની
સ્થાન અને કાર્ય આપો :
$1.$ બીજાશય (અંડાશય)
$2.$ જરાયુ
અધોમુખી અંડકમાં બિજાંડછિદ્ર......આવેલ હોય છે.
સ્ત્રીકેસરચક્રનો ભાગ કે જે પરાગરજગ્રહણ કરે છે તેને ..... કહે છે.
ભ્રૂણપુટમાં કેટલા કોષકેન્દ્રો સ્વતંત્ર રીતે કોષીય સ્વરૂપ ધારણ કરે છે?
ભ્રૂણપુટ વિશે સમજાવો.